________________
થિી પ્રમૌત્તર મોહનમાયા. 1 કરતાં ઘાતિકના ક્ષયરૂપ કેવલજ્ઞાન પ્રાપ્તિ લક્ષણ સિદ્ધાવસ્થા
પ્રહણ કરવી ઉચિત સમજાય છે, કારણકે કેવલજ્ઞાન એ પણ અને પક્ષાએ સિદ્ધપણાની પૂર્વાવસ્થા છે. ગૃહિલિંગ સિદ્ધ તે મરવા માતા છે, એમ શ્રી પજવણાજીના પ્રથમ પદમાં કહ્યું છે. તે 'મા પ્રમાણેક'गहिलिङ्गे सिद्धा गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः ।।
વિજ્ઞાપનાત્ર પતિ પત્ર ૨૨]. ૯ –મરિચિએ કપિલને પ્રભુ પાસે મેક હતા કે મુનિઓ પાસે? કારણકે ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના આદ્યપર્વમાં તેમજ અંતિમપર્વમાં તે સંબંધી જે અધિકાર છે તેમાં એક સ્થલે પ્રભુ પાસે મોકલ્યાનું લખેલ છે અને અન્ય સ્થલે પ્રભુના નિર્વાણ પછી મુનિઓ પાસે મોકલ્યાનું જણાવેલ છે. તે એકજ આચાર્યની કૃતિમાં આ પ્રમાણે ફોરફેર આવે તે હેતુ શું?
૯ ૩૦-મરિચિએ કપિલને સાધુઓ પાસે મોકલ્યાને પાઠ ઘણા ગ્રન્થોમાં જોવામાં આવે છે, જે સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ ત્રિષષ્ટિના પ્રથમ પર્વમાં પ્રભુ પાસે મોકલ્યાનો ઉલ્લેખ છે. જે આ પ્રમાણે– ___ "धर्म तेनानुयुक्तस्तु मरीचिरिदमभ्यधात् । नेहास्ति धर्मों धर्मार्थी यदि तत्स्वामिनं श्रय ॥१॥ ऋषभस्वामिनः पादाभ्यर्ण भूयो जगाम सः। पुनराकर्णयामास धर्म तत्र तथैव तम् ॥२॥"
[ ગિણિત પ્રથમ પર્વ, પ્રદિન, પગ ૫] આ પ્રમાણે સ્પષ્ટ શબ્દા હોય તેવા પ્રસંગે મતાંતર માનવા સિવાય બીજો ઉપાય નથી.
૧ અહિં આપેલા શ્લોકમાં તેમજ તેથી આગળના શ્લોકમાં સર જુના, ઇત્યાદિ પદે જેતાં શ્રી ઋભદેવના નિર્વાણ પહેલાં કપિલનું મરિચિ પાસે આવવું થયેલ હોય અને મરિચિએ કપિલને પ્રભુ પાસે મોકલેલ હોય, ત્યારબાદ અમુક વખત વીત્યા પછી પુનઃ કપિલનું મરિચિ પાસે આવવું થયું હોય અને તે વચલા ટાઈમમાં પ્રભુનું નિવણ થવાથી સાધુઓ પાસે મોકલેલ હોય તે તેમ થવું પણ સંભવિત છે, તત્વ શું છે તે જ્ઞાનીગમ્ય તથા