SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાલા, (૧૩') ૧૦૪૮ -વધ માનસૂરિષ્કૃત વાસુપૂજ્ય ચરિત્રમાં તેમના લગ્ન મહાત્સવનુ સવિસ્તર વર્ણન આપે છે. પરંતુ ત્રિષષ્ટિમાં વાસુપૂજ્ય સ્વામિ । કુમારાવસ્થામાંજ દીક્ષા વÖવી છે, તા તેમાં મતાંતર જાણ્ ત્રુ કે અન્ય હેતુ છે? ૧૦૩૦– ત્રેષ્ટિશલાકાપુરૂષ ચરિત્રમાં વાસુપૂજ્ય સ્વામીને કુમાર અવસ્થામાં જિત થવાના અને વાસુપૂજ્યરિત્રમાં લગ્ન થયા બાદ પ્રજિ થવાના શબ્દો હોઈ તેમના પાણિગ્રહણ સંબંધી શંકા થવાના સંભવ છે પરંતુ ‘મ ’શબ્દના અર્થ પાણિગ્રહણના અશ્ વ રૂપે ન (ગ્રહુણ) કરતાં રાજ્યાભિષેકના અભાવપરક લેૉ વિ ષ ચિત સમજાય છે. કારણકે જે અવસરે રાજ્યા ભિષેક થાય ! અવસરે થતા અનેક અભિષેકા પૈકી સ્રો સંબધી અભિષેક થવ નું પ્રસિદ્ધ છે. તે સ્રી સંબંધી અભિષેક રહિત હાય. અર્થાત્ રાજ્યાસન ઉપર બિરાજમાન થયા સિવાય પ્રત્રજિત થયા હાય તે। કુમાર શબ્દના પ્રયોગ કરેલા હાય તેમાં કાઇ વિરાધ આવવાના સ’ભવ નથી. એ પ્રમાણે અર્થ કરતાં નીચે જણાવેલી અ વશ્યક નિયુકિતની ગાથા પણ સંગત થઈ શકે છે. ' वीरं अरिनेमिं पासं मल्लिं च वासुपुज्जं च । न यत्थिभिसेया कुमारवासम्मि पव्वइया || १ ॥ • ( અ;- -વીરપ્રભુ નેમીધર ભગવત, પાર્શ્વનાથ, મહિનાથ અનેવાસુપૂજ્ય સ્વામી એ પાંચે તીર્થંકરે સ્રીના અભિષેક થયા વિના કુંમાર અવસ્થ માંજ રાજ્યાભિષેક થયા સિવાય પ્રવ્રુજિત (દીક્ષિત) થયા છે) ૧૧૬૦-સૂર્ય-ચન્દ્ર ગ્રહણની મામતમાં અસજ્ઝાય ક્યારથી ગણાય? અને કયાં સુધી અસજ્ઝાય રહે ? ૧૧ ૩૦-પૂ-ચન્દ્ર ગ્રહણની અસય સબંધમાં શ્રી ઠાણાંગ સૂત્ર-૭ પેલ-પત્ર૪૭૬માં દશ પ્રકારે ઐદારિક અસજ્ઝાયના ત્રિષષ્ટિની રચના પ્રાયઃ વસુદેવ હિંડીના આધારે થયેલ હાઇ તેમાં તે ઉભયપ્રકારના શબ્દો ાય અને ગ્રંથકારે તે પ્રમાણેજ ઉલ્લેખ કર્યો હોય તો તેમ મતાન્તરની કલ્પના કરવી પણ અનુચિત જણાતી નથી.,
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy