________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
એવું કહેનારા માને તો ઘણાજ યમરાજ સરખો કેપ જાતે હેય તેમ દેખાય છે. કારણ કે એ પ્રમાણે સૂત્રને વર્ણન પુરતું રાખવા સાથે તેનું કાંઈપ મહત્વ નથી, એમ જણાવવાથી “સ્વર્ગ વિગેરેની રિદ્ધિનું પ્રતિપ ન કરનારા સૂત્રોનું પણ કાંઈ મહત્વ નથી” એમ પણ વાચાલથી કહી શકવાને પ્રસંગ આવશે,
માંસભક્ષણ એ લોકમાં નિન્ય છે માટે સમૃષ્ટિને તે માંસભક્ષણ ન હેત જોઈએ, એટલા લોકનિન્દાના વિષયમાત્રથી યથાર્થ પ્રતિપાદક સૂત્રના લોપમાં નાસ્તિકપણાને અનિવાર્યવિસ્તાર થવાથી સર્વ લો થવાને પ્રસંગે પ્રાપ્ત થશે.
વલી અને નકાય વિગેરે અને માંસના ભક્ષણથી સમ્યક્ત્વને સમૂલ ઉશ્કેદ થય હોય તો ત્યાં તરૂપ પ્રાયશ્ચિત્ત નજ કહેલું હેતી અને કહેલું તો છે. જે માટે શ્રદ્ધતતFિqત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું –
“સચિત્ત વિગેરેના ત્યાગી શ્રાવક પ્રમુખને મેળો-આદુ વિગેરે અનન્તકાયનું ભક્ષણ થાય તે જદ પ્રાયશ્ચિત્ત છે. તેમજ સચિત્ત વિગેરેના ત્યાગી તેવાજ શ્રાવકને કેરી વિગે કે પ્રત્યેક વનસ્પતિકાયના ભક્ષણમાં ૪૩રજુ પ્રાયશ્ચિત્ત કર્યું છે અને ઉપયોગ રહિતપણાએ માંસ વિગેરેનું ભક્ષણ થાય તે જરૂર પ્રાયશ્ચિત્ત છે. તથા આભેગથી ( ઉપગ પૂરક, માંસભક્ષણ થાયતા ગુદ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં જણાવેલ છે.' એથે માંસભક્ષણમાં સમ્યત્વને નાશ અવશ્ય થાય છે એ કુવકલ્પ છે એમ સમજવું.
તાત્પર્ય એ છે સમ્યગદાને માંસભક્ષણ પ્રાય: હોતું નથી. છતાં કોઈ જીવ માંસ ભક્ષણ કરતા હોય તો તેને સમ્યક્ત્વનજ હોય એમ તો પૂર્વાન પ્ર રે નજ કહી શકાય, કારણકે સમ્યક્ત્વ એ શ્રદ્ધાનજનક છે જયા માંસ પરિવારના વિરતિમાં સમાવેશ થાય છે.
૮ g૦-નવતર પ્રકરણમાં પરિસિદ્ધમ” ઈત્યાદિ ગાથામાં જણાવેલ થમ પદનો શું ભાવાર્થ ?
૮ ૩૦-નવતત્વમાં “જિસ્ટિાલિમો ' એ પદને અર્થ તે એજ થાય કે મરતમહારાજા ગૃહિલિંગ સિદ્ધ થયાં. પરંતુ અહિ સિદ્ધ શબ્દનો અર્થ અકર્મક્ષયરૂપ સિદ્ધાવસ્થા ન રહણ