SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રોતર મોલનમાલા. (૧૭) * અપરિગ્રહીત માટેની સમજ બરાબર નથી, કારણ કે મૃત સંગ્રહણી વિગેરે ગ્રન્થની ટીકામાં અપરિગ્રહીતાદેવીની વ્યાખ્યા પ્રસંગે “વેરથr :” એમ સ્પષ્ટ શબ્દો લખેલા છે. જેથી સનકુમારાદિ દેકામાં તે તે આયુષ્યવાળા કેઇ એક અમુક જ દેવની સાથે ઉપભેગ કરે તેવું મન્તવ્ય યોગ્ય લાગતું નથી. તે સિવાય એટલું ચાકસ છે કે તે તે આયુષ્યવાળી તે તે અપરિગ્રહતા દેવીએ શાસ્ત્રમાં જણાવેલા છે તે દેવલોકના દેવોને ઉપ ગી થાય, પરંતુ જણાવેલ સિવાય અન્ય દેવલોકના દેવોને ઉપયોગી ન થાય. જે સનકુમારાદિ દેવલોકમાં પણ અમુક એક જ દેવને ઉપયોગી થવાનું માનીએ તો પરિગ્રહીતા અને અપગ્રહીતાના સ્વરૂપમાં મુદ્દામ તફાવત પણ રહેતો નથી. કેટલા આયુષ્યવાળી અપરિગ્રહીતાદેવી કયા દેવલોકના દેવને ભાગ્ય થાય તે માટે શ્રીબૃહતસંગ્રહણીની ગાથા નીચે મુજબ: મત્તિજવી, વિકાઢવા છ ફુતિ સોજો . पलियाई समयाहिय, ठिइ जासिं जाव दसपलिया ॥१॥ ताओ सणंकुमाराणेवं वडुति पलियदसगेहिं । जा बंभ सुक आणय आरण देवाण पन्नासा ॥२॥ ईसाणे चउ ठक्खा, साहिय पलियाइ समय अहिय ठिई । जा पनरपाठय जासिं ताओ माहिंददेवाणं ॥३॥ एएण कमेण भवे, समयाहिय पलिय दसगवुडीए । लंतसहसारपाणय, अच्चुअ देवाण पणपन्ना ॥४॥ (અર્થ સ્પષ્ટ છે) તો પણ સ્પષ્ટતા માટે કોષ્ટક જુઓ:એકથી દશ પ૦ આયુષ્યવાળી અપરિઠ દેવીઓ સનસ્કુરા દેવા માટે ૧૧-થી-૨૦ ઝ = = બ્રહ્મ છે ૨૧-થી-૩૦ 9 99 શુક્ર છ ૩૧-થી-૪૦ ક છ આનત છે. ૪૧-થી-૫૦ છે : છ આરસ છે
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy