SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. (૧૨૩) વિગેરે શબ્દોથી આયુષ્યને વિશિષ્ટ જણાવે છે, અર્થાત જે ગતિનું આયુષ્ય ન બંધાયુ હોય તે ગતિનાં ગતિ-જાતિ વિગેરે નામકર્મો સામાન્યબંધમાં રહે છે પણ નિધત્ત થતાં નથી. ( ૧૬૨ ); * ૫૬ ઇ---કમના સ્થિતિ-રસની ઉદવર્તના-અપવર્તના ક્યારે કયારે અને કેવા કર્મની હોય? ( ૧૬૩) ૫૬ ૩૦-ઉદ્વર્તના બંધકાળ સુધીજ પ્રવર્તે, અપવર્તના બંધકાળમાં અને અબંધકાળમાં પણ પ્રવર્સ, તથા કિટિકતકર્મની કેવળ અપવ7નાજ હોય, અકિટિકતની ઉત્તના અપવત્તના બને હાય, જેથી કમનો ઉદય હાય વા અનુદય હોય તો પણ ઉધના-અપવર્તન હોય. (૧૭૩) ૫૭ ૦૯-૧૨-૧૨-૧૩ ગુણસ્થાનમાં શુદ્ધ (યથાખ્યાત) સંયમ છતાં શી ન્યૂનતા રહી કે મોક્ષપ્રાપ્તિ ન થાય? (૧૬૪) ૫૭ ૩૦-૧૧-૧૨-૧૩ ગુણસ્થાનમાં યદ્યપિ કષાદયનો સર્વથા અભાવે છે અને એથી યથાખ્યાતચારિત્ર છે તો પણ સર્વોત્કૃષ્ટ જે સર્વસંવરરૂપ ચારિત્ર તેનો અભાવ હોવાથી આત્માને મોક્ષ થઈ શકતો નથી. કેવલજ્ઞાન-કેવળદન હોય પરંતુ ચંદમાગુણસ્થાને પ્રાપ્ત થનારૂં પંચદસ્વાશ્ચરકાળ પ્રમાણ સર્વસંવરચારિત્ર જ્યાં સુધી પ્રાપ્ત થાય નહિં ત્યાં સુધી કર્મને બંધ છે, અને આત્માને મોક્ષ નથી. એવીજ જ્ઞાની ભગવતેએ સર્વસંપરચારિત્રને મોક્ષ પ્રાપ્તિનું અનન્તરકા૨ણ કહ્યું છે, વિશેષ ગીતાર્થ મુખે જાણવાગ્ય છે. ( ૧૬ ). - ૫૮ :–ઉપશમસમ્યકત્વરહિત જીવ મરણ પામે ખરે? અને જે મરણ પામતો હોય તો ઉપામસમકિત સાથે પરભવમાં જાય ખરો? જે ન જાય તો તે ઉપશમામતિ ક્યારે ગયું? (૧૫) ૫૮ ૩૦– ઉપશમશકિતવંત આત્મા જે ઉશ્રમણિએ ચટલે ન હોય તો ૧ પરભવાયુષ્યને બંધ ૨ મરણ, ૩ અનન્તાનુબંધીકપાયનબંધ, અને ૪ અનન્તાનુબંધીને ઉદય એ ચારવાનાં ન કરે. પરંતુ ઉપશમશ્રેણિ ઉપર ચઢેલે જીવ ઉપશમસમ્યકત્વવાળો" હેય તે પણ અગીઆરમે ગુણઠાણે જ આયુષ્યને થાય તો મરણું
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy