SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) થી પ્રશ્નોત્તર માહનમાવા. પામે છે. અને જે સમયે આયુષ્યનાક્ષય થાય તેજ સમયે સર્વોસિદ્ધવિમાનમાં ઉત્પન્ન થતા ઉપશમસતિમાંથી ક્ષાપશમસમકિતને પ્રાપ્ત કરે છે. (૧૬૫ । ૫૯ ૬૦—કાશગામિની લબ્ધિવાળા મુનિ વર્ષાકાળે આકાશમાં વિહાર કરે કે નહિ...! (૧૬૬) ૫૯ ૩૦—ખાસ કારણ સિવાય આકાશગામિની લબ્ધિવાળા મુનિએ ચામાસામાં આકાશમાર્ગ વિહાર કરે નહિ કારણ કે ચામાસામાં સ્થિરવાસ એ સાધુધની મર્યાદા છે તેથી વિરાધનાના સંભવ ન હેાય તા પણ સાધુ ચામાસામાં વિહાર ન કરે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું : ‘ વાલાદ ડિસેંટોળા સંગયા નુત્તમક્રિયા' (૧૬૬) ૬૦ ૬૦—શ્રીતી કરાવવદન કરનારને ધર્મલાભ આપે ? (૧૬૭) १० उ० – सग्गापवग्गादुग्गम नगरग्गलभंगमा गरसमाणो । યુદ્દ હૈ।૩ ધમ્મલામા નયિંર્ ! ઝળળળદ્રુવો ॥' આ પ્રમાણે શ્રી. ઠાણાંગ વૃત્તિમાં ગાથા છે, તથા શ્રી સૂકતાવલીમાં ‘૫: પૂર્વે શ્રેળિજ स्याग्रे, वादिवोरेण शंभुना । गुरोः परम्परायातो धर्मलाभोऽस्तु તે મમ IIII આ Àાક છે, આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહાનુભાવ તીર્થંકર ભગવ°તા દેવવંદન કરનારને ધર્મલાભ આપે (૧૬૭) ૬૧ ૬૦—જન્ટુકુમારાઢિ સગચક્રીના સાઠ તુજાર પુત્રાએ શ્રી અષ્ટાપદ્ધતીની રક્ષામાટે ગંગાનદી વાળી, તેથી તેનું પાણી નાગકુમાર સુધી ગયું તેા તેની વચ્ચે વાવ્યતર અને વ્યંતરનાં જેસ્થાના તે ડુબી ગયાં હશે? વળી અસુકુમારનિકાય સુધી પાણી પહોંચ્યુ' અને તેથી આગળ વધી ના કુમાર નિકાચમાં પહોંચતાં નાગકુમાર દવેએ તે સગરચક્રવતૅના પુત્રને અટકાવ્યા તેા વાણવ્યંતર તેમજ અસુરકુમાર દેવાએ શું નહિ અટકાવ્યા હાય! (૧૬૮) ૬૧ ૩૦—વાણવ્યતર વ્યંતર અસુરકુમાર અને નાગકુમાર એ બધા દેવાને તેમજ તેમના સ્થાનને બાધા પહોંચેલી છે. તેમજ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy