________________
(૧૪૬)
થી પ્રશ્નોત્તર મોહનમાલા
આ સાક્ષિથી નિગોદ છત્રીશીનું લખાણ. બરાબર હોવાનું સાબીત થાય છે જ્યારે તમેાએ જણાવેલું સં ખ્યાતગુણાનું સ્થળ કયાં જોવામાં આવતું નથી. (૨૦૭)
૧૦૦ ૪૦–કેવલીભગવંતે તીર્થકર વાગવતની માફક “નમો તિરથ” એ વાક્યથી તીર્થને નમસ્કાર કરે છે, તે પછી તીથલ કરને નમસ્કાર કેમ ન કરે? (૨૦૦૮)
- ૧૦૦ ૩૦–તીર્થકરાદિ આરાધ્યમહાપુરૂ પીને કરવામાં આ વતે નમસ્કાર ઘાતિકર્મના ક્ષય માટે છે. વિલિભગવતિને તે ઘોતિકમનો ક્ષય થઈ ગયેલું હોવાથી તીર્થકર દિ આરાધ્ય મહાપુરૂને નમસ્કાર કરવાની જરૂરીયાત નથી. તીર્થને કરવામાં આવતે નમસ્કાર પૂજિતપૂજકપણાને અંગે હોવાથી તીર્થકર તથા કેવલી ભગવંતોને પણ અવશ્ય કરવા લાયક છે. (૨૦૮)
૧૦૧ ૦–સંખ્યપ્રદેશી અસંખ્યપ્રદેશી ધો ચઉસ્પર્શી હોય કે અષ્ટસ્પર્શ ? (૨૦૦૯)
૧૦૧ ૩૦–બાદર અનન્તપ્રદેશી સ્કંધો થી પહેલાં બધા ધે ચઉસ્પર્શ હેય, અર્થાત સંખ્યપ્રદેરી અસંખ્યપ્રદેશી ઔધો ચઉસ્પર્શજ હેય, અભવ્યાનન્તગુણ દેશીસ્ક ધ થાય ત્યારે જ તેમાં બાદરપરિણામ થાય છે અને તે બા ૨૫રિણામી અષ્ટસ્પર્શી હોય છે. (૨૦૯).
૧૦૨ ૪૦–ભાષાવગણના ધે ચરિતાર્થી હોય કે અષ્ટસ્પર્શ ? (૨૧૦).
૧૦૨ ૩૦–ભાષાવગણના સ્કધો ચપ હોય–પરંતુ અષ્ટસ્પર્શ ન હય, કારણકે દારિક વાણ-વૈક્રિયવર્ગણા આહારકવણા-તૈજસવગણા એ ચારે વર્ગણા ત પુદગલે તેમજ અત્તરાલમાં રહેલી અગ્રહણવગણાગત પુદગલે બધા બાદરપરિણામી તેમજ અષ્ટસ્પર્શી હોય છે અને તારપછીની ભાષા શ્વાસે શ્વાસ મન-અને કામણગણાગત પુદ્ગલેમજ અન્તરાલમાં રહેલી અગ્રહણવગણાનાં પુદગલે સૂક્ષ્મ રિણમી તેમજ ઉસ્પશી છે. વિશ્રા પુદગલપરમાણુઓમાં એ એક વિચિત્ર સ્વભાવ છે કે જેમ જેમ વધારે પ્રમાણમાં દૂગલનો ઉપચય