SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ - - - (૧૬) “ બે પ્રશ્નોત્તર મહનમાલા જેને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમજ તીર્થને નમસ્કાર કરીને અનુક્રમે બેઠેલા ગણધર મહર્ષિઓની પાછળ પદસ્થ મહાપુરૂની મર્યાદાને સાચવતા થકા બેસે છે. કૃતકૃત્ય હોવાથી તે જ તથાપ્રકારને કહ૫ હેવાથી જિનેશ્વરેને નમરકાર કરતા નથી, પરંતુ તીર્થકરવડે નમસ્કૃત થયેલ તીર્થને તે અવશ્ય નમસ્કાર કરે છે) તીર્થકરોને સામાન્ય કેવલી વંદના ન કરે એવા ભાવને જણાવનારા પાઠો શ્રી ધનપાલ કવિ વિરચિત ગ્રામgarફા, જિનપ્રભાવિરચિત છીવીનાલ્યાણકારતા,તથા નૌતમરતો વિગેરે પ્રામાં છે. આ બાબતનાં દષ્ટાન્ત શ્રી શાંજયમાહા જ્યમાં બાહુબલજીનું, શ્રીભગવતીસૂત્રની ટીકામાં પરસે તાપસોનું, શ્રી હૈમનેમિચારિત્રમાં તંદણષિનું વિગેરે પ્રસિદ્ધ છે. (૧) ૮૪ ૦–જલ ઉકાળેલું (ત્રણ ઉકાળાવાળું ) ચિત્ત થઈ ગયેલ હોય તે પણ ગાળ્યાવિન પીવાથી દેષ લાગે ? (૧૯ર) ૩– હા, શ્રીહરિપ્રશ્નમાં ખલું લખેલ છે કે- ભલે ઉsણ થઈ ગયું હોય અને અચિત્ત હોય તે પણ ગાળ્યા વિના પીવાથી દોષ લાગે છે. માટે અવશ્ય ગાળીને જ પીવું જોઇએ, શાસ્ત્ર દષ્ટિને બાજુમાં રાખીએ તાપણું તણખલા વિગેરેને સંભવ હોવાથી ગાળવાની જરૂર છે. તેમ ન થાય તો કોઈ વખતે ગળા વિગેરે સ્થાનમાં દુ:ખ થવા સંભવ છે. (૧૨) ૮૫ ૪૦ કેઈક સંપ્રદાયમાં નવકારશી પ્રમુખ પચ્ચખાણ ઉચ્ચરતાં સાથે ઉષ્ણપાણું પીનાર શ્રાવકેને તોશું! પણ નિરાજનેય પાછુસ્સના છ આગાર નથી આપવામાં આવતા, ત્યારે ઘણા સંપ્રદાયમાં પાણસ્સનાં આગારે અવશ્ય લેવામાં આવે છે તે આ બાબતમાં સાચું શું છે ? અથવા તે લેવા માટે શું સાક્ષિ છે ? (૧૩) ૮૫ ૩૦-જેઓ તે પાછુસ્સના આગારે ન લેતા હોય તેનું કારણ તેઓને પુછવું. અને લેવા જોઈએ એમ તો શ્રીસેનપ્રશ્નમાં સ્પષ્ટ ખુલાસે છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિકૃત પચ્ચખાણ પંચાશાકની ત્રીજી તથા નવમી ગાથામાં તેમજ તેનું ટીકામાં, શ્રી દેવેન્દ્ર
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy