________________
શ્રી પ્રશ્નોત્તર મેહ !,
(૩૭),
કાળ પર્યંત રહે તે કાલ તે નારકના વેને આશ્રયી અન્યકાળ કહેવાય.
મિશ્રકાળ જ સાતે નરકમાં વર્તમાનમાં વત જીવામાંથી જીવા ચવવા ( ીકળવા) માંડયા. વ્યવતાં ચ્યવતાં એક પણ જ્યાં સુધી ખાકી હોય ત્યાં સુધી મિશ્રકાળ કહેવાય.
હું તાત્પર્ય સમજવાનું છે કે “સાતે નરકમાં વમાનકાળમાં જે જીવે છે તેમાંથી કાઇ જીવ ચવ્યા (નીકા), ચ્યવન થયા બાદ મનુષ્યયાનિ અથા સૂક્ષ્મનિઃપ્રમુખ એકેન્દ્રિય વિગેરે તિય ́ચ નિમાં અનન્તર કિડવા પરસ્પર યથાયોગ્ય ઉત્પન્ન થયા, ઉત્પન્ન થયા બાદ પુન: રેંજ જીવ દુષ્ટપરિણામની ધારાવડે નરકના ભવને ચોગ્ય-ગતિનામક તેમજ આયુષ્યના અંધ કરી નર્કમાં ઉત્પન્ન થાય તે તે જીવ પણ વિવક્ષિત વર્તમાનકાળમાં કલ્પેલા જીવે માંહેનેજ ગણાય એ પ્રમાણે વિવક્ષત વત્ત માનકાલમાં નરકમાં વતા વિક્ષિત અનેક જીવા નરકના ભવમાંથી ચવીતે મનુષ્યનુ તિય ચસવમાં ઉત્પન્ન થયા માઃ પુન: જે નરકભવમાં ઉત્પન્ન થાય તેા તે જીવે પ્રથમવક્ષિત જીવામાંનાજ ગણવા; પણ અન્ય જીવા ગણવા નહિ . અર્થાત્ એ પ્રમાણે બીજી ત્રીજી વારે કે દશમી વાર તેના તેજ વિવક્ષિત જીવા નરકમાં ઉત્પન્ન થાય તે નરકમાં ઉત્પન્ન થ॥ તે વિક્ષિત વેાની અપેક્ષાએ માકાળજ ગણાય.. કહેવાના આશય એ છે કે–વતમાનકાલમાં નરકમાં જે જીવા છે, તે જીવામાંથી તેના તેજ અથવા પુન: ઉત્પન્ન થયેલા એક પણ જીવ બાકી હોય ત્યાં સુધી મિશ્રકાલ ગણાય છે. મિશ્રકાળને આ પ્રમાણે ગણવાનું કારણ એ છે કે, આગળ ગાતમમહારાજાના શૂન્ય- અશૂન્ય અને મિશ્રકાલ સંબંધી અલ્પમડુત્ત્વના પ્રશ્નના ઉત્તરમાં પઃ માત્મા શ્રીમહાવીર મહારાજાએ અશૂન્યકાળથી મિશ્રકાળને અન ત ગુણા કહ્યા છે, તે ઉપર મુજબ અ કરીએ તાજ સંગત થઇ શકે છે. જો ઉપર પ્રમાણે પુનઃ નરકમાં ઉત્પન્ન થયેલા વેાની પેક્ષા ન રાખવામાં આવે તેા અશૂન્યકાળથી મિશ્રકાળ અસ ંખ્ય ગુણ થરો પણ અનંતગુણ થરો નહિં. કારણકે નરકના અશૂન્યકાળ. સિદ્ધાંતમાં બાર મુહૂર્તના કહ્યા છે. અને વર્તમાનકાલમાં નવીન ઉત્પન્ન થયેલા સાતમી નારકીમાં વતા