SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાયા. (૭૭) બંધાયેલ સા 1મીનરક ચાગ્યકર્મ સેાપક્રમ ભાવનુ' હેાઇ પશ્ચાતાપના ચાગ પુન: હાવચારિત્રની ભાવના ઉપર ચઢતાં તે સેપક્રમભાવના ફર્મને સત્તામાંથી નાબુદ કરી યાવત્ અન્તમુદ્ભમાં કેવલજ્ઞાનદર્શન પામ્યા છે. જિનેશ્વરના શાસનમાં એવાં અનેક દૃષ્ટાંતા હાવાથી કાંઇ આધ્ધ પામવા જેવુ પણ નથી. ઉપરના આશય મારા સમજવામાં આવે છે, અનન્તાનુધીના ઉડ્ડયર બધી અક્ષરો કોઇ બન્થમાં જોયલ હોય તેવુ ધ્યાનમાં નથી, પરંતુ પરિશિષ્ટ પર્વતા પ્રથમ સમાં પ્રસન્નચન્દ્ર ચરિત્રમાં તે સ્થાની પદ્મ લખેલ છે. પ્રશ્ચાત્તર રત્નચંતામણ (શેઠ અનુપચંદ્ર વિરચિત) માં તે। અનન્તાનુબંધીના ઉદય હતા તેવા અક્ષરો પણ છે. ૯ ૬૦-સીરત્ન મરીને અવશ્ય છઠ્ઠી નરકેશ જાય? ૯૯ ૩૦ શ્રીરત્નને શખાવત્ત યાનિ હેાય છે અને કામાત્ત. પણાની અધિ તા હોવાથી ગર્ભની નિષ્પત્તિ થતી નથી એ હકીકત ધ્યાનમાં લેતાં તેનું અવશ્ય નરકગામીપણું હાય ! પરંતુ મા શ્રીરા ભરીને છઠ્ઠીએજ એમ માનવું ચેાગ્ય લાગતું નથી, શ્રી બૃહત્સંગ્રહણી કૃતિ વિગેરે ગ્રન્થામાં ‘ સ્ત્રીત્તનાદ્યા: વી” એ પ્રમાણે વાકયેા જોવામ આવે છે પરતુ એવકાર જોવામાં આવેલ નથી. ' ૧૦૦ ૦ -આપણે અતિચારમાં વિજદીવાતણી ઉજેડ્ડી લાગી.' એમ પાલીએ છીએ, તેા વિજળીના પુદ્ગલા વિશ્વસા છે કે પ્રયાગસા છે? અને સચિત્ત છે કે અચિત્ત છે? તેના સ્પા થવાથી શામાટે અતિચાર થાય? ૧૦૦ ૩૦ -શ્રી સૂયગડાંગસૂત્ર-મુદ્રિત પત્ર ૫ મામાં,· તથા ऽन्द्रधनुर्विद्यादिषु कार्येषु यानि पुद्गलद्रव्याणि परिणतानि igઅલારળ' અ-વાદળાં-ઇન્દ્રધનુષ-વિજળી વિગેરે કાર્યોમાં જે પુદ્ગલ દ્ર૨ે. પરિણામ પામેલા છે, તે વિશ્વસાકરણ છે, એમ જણાવેલ હોવાથી વિજળીના પુદ્ગલા વિશ્રસા હોવાનુ` સમજી ૧ વમાન । બહુશ્રુત ગીતા પુરૂષોનુ એવું પણ કહેવુ છે કે— * અતિચારમાં ગણાયેલી વિજળી પ્રયાગકૃત અને સયિત્ત ગણવી. જો કે ઉત્તરાયન નિયુક્તિના ચોથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીયે તા અ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy