________________
(st)
મી પ્રશ્નોત્તર માહનમાલા.
દેવભવનું જઘન્ય આયુષ્ય પણ દશહુજાર વર્ષનું છે, જ્યારે યશાભદ્રસૂરિ અને શ્રીમાન હેમચન્દ્રસૂરિનુ અંતર ઘણુંજ અલ્પ છે. વલી જુએ
‘યશોમત્ર-મુવિ, પ્રમીત છીનવુખ્યતઃ । हेमचन्द्राऽभिधानोऽहं वभूवांस्तावको गुरुः ॥ १ ॥'
( કુમારપાલચરિત્ર દશમા સ લેાક ૬૯ ) એ શ્લાક ઉપરથી યશાભદ્રસૂરિમહારાજ કાલધમ પામીને હેમચન્દ્રસૂરિ થયા છે એ બરાબર છે. પરંતુ તે સ્વગે ગયા અને ત્યાંથી હેમચન્દ્રસૂરિપણે ઉત્પન્ન થયા એવા અ લેશપણ જણાતા નથી. એથી એજ પ્રશ્ન થાય છે કે તમાએ યશાભદ્રસૂરિ ધ્રુવલાકમાં ગયા તા ત્યાં. આયુષ્ય કેટલું ? એ શંકા શી રીતે ઉભી કરી ? શ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરૂવર્ય વચદ્રસૂરિજી મહારાજ જેની પટ્ટપર પરામાં થયા છે તે યશાભદ્રસૂરિ ભિન્નગચ્છવાળા છે.
૯૯ ૬૦-પ્રસન્નચંદ રાજર્ષિ એ સાતમી નરકચાગ્ય ઢલિક બાંધ્યા ત્યારે તેમને અનન્તાનુબંધીના ઉદય હતા ? તેઓને ભાવચારિત્રના નાશ થયા હતા? તેમજ આ મામત કેાઈ શાસ્ત્રમાં છે? અથવા અનન્તાનુષધીના ઉદય ન હતા પણ ( અનન્તાનુમ′ધી ) સ જ્વલનના ઉદ્દય હતા અને ભાવચારિત્ર વિદ્યમાન હતું તેવા અક્ષરો કાંઇ છે?
•
૯ ૩૦-મુખ્ય અનન્તાનુબંધીના ઉદ્દય સિવાય કેવલ અનતાતુક્ષ્મ ધી–સજ્વલનના ઉદ્દયથી સાતમી નરકગતિ યાગ્ય કલિ કાના અંધ પ્રાય: અસભવિત જણાય છે, શ્રેણિકમહારાજાએ પુછેલ પ્રશ્નના સમાધાનમાં પરમાત્મા શ્રી મહાવીરદેવે ફરમાવેલ હાલમાં કાલક્રમ પામે તે સાતમી નરકમાં જાય' ઇત્યાદિ વ ચનાથી સાતમી નરકાગ્ય ક્રમ ધ કર્યાં એ જ્યારે ચાક્કસ છે તા અનન્તાનુબંધીના ઉદય સિવાય સાતમી નરકાગ્ય કર્મીના બંધ થવા અશકય છે અને અનન્તાનુંધીના ઉદ્દયમાં ભાવચારિત્ર ન હોય એ પણ સ્પષ્ટ વાત છે,કારણકે અનન્તાનુબંધીના ઉદયમાં જ્યાં સમ્યક્ત્વ પણ કી ન શકે ત્યાં ભાવચારિત્ર માટે તા વાતજ કર્યાં કરવી ? ફક્ત તે અવસરે અનન્તાનુઃ ધીના ઉદ્દયથી