________________
પ્રશ્નોત્તર મોહનગાલા.
( ૧૦૫ ) કારણકે સવિ અને મિથ્યાદૃષ્ટિએ પણ નવમી ત્રૈવેયક સુધી ઉત્પન્ન થવાના પાઠા શાસ્ત્રામાં અનેક સ્થળે છે, તેા ઇન્દ્રપદ સમકિતવતને હાય એ નિયમ કઈ અપેક્ષાએ ઘટાવવા ? (૧૪)
૩૬ ૩ --સમ્યક્ત્વના નિયમ કાપત્ર દેવાના તેમજ તેના વિમાનાના અધિપતિઓ સાથે ઘટાવવા ઉચિત સમજાય છે, જો કેવલ ૬૪ ૯ ન્હાની સાથેજ સમ્યક્ત્વના નિયમ ઘટાડવામાં આવે तो- 'विमानाधिपतितया यो देवविशेष उत्पद्यते स सम्यग्दृष्टिरेव भवति, न कदापिस मिध्यादृष्टिरित्यनादिकालीना व्यवस्थितिः ' मे સેનપ્રશ્નના રા સાથે વિરોધ આવશે, વળી જ્યાં દરેકહેવા અહુબિન્દુ હોય યાં ઈન્દ્રપદના અર્થનું સાફલ્યજ કર્યાં છે ? (૧૪૪) ૩૭ ૩ —તીર્થંકર માત્રને કેટલી સમુદ્દાત હોય ? (૧૪૫) 39 उः –' यः पाण्मासाधिकायुरको लभते केवलोद्गमम् । करोत्यसौ समुद्धातमन्ये कुर्वन्ति वा न वा ॥ १ ॥ ' • છ માસથી તેઓનું અધિક આયુષ્ય હોય અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તેએ આ શ્ય સમુદ્ઘાત કરે, અન્ય કેવલી ભગવતા અર્થાત્ છ માસથી મૃત આયુષ્યવાળા કેવલીભગવંતા સમુદ્દાત કરે અથવા ન કરે' તેમજ‘ છમ્માલાક તેને રખ્ખાં ગતિ તૈયરું નાનું 1 ते नियमासमुग्धाया लेसा समुग्धाय भइया ॥ १ ॥ ' ૬ છ માસ (અ રે છ માસથી અધિક) આયુષ્ય બાકી રહ્યું છડે જેને કેવલજ્ઞાન પ્રા ત થયું હોય તેએ અવશ્ય કેલિસમુદ્ઘાત કરે, કીના અર્થાત્ છ માસથી ન્યૂન આયુષ્ય બાકી રહ્યુ છતે જેઓને }વલજ્ઞાન પ્રા ત થાય તેને સમુદ્રઘાત માટે ભજના સમજવી એટલેકે સમુ ત કરે અથવા ન કરે'
શ્રી ગુણ ાનકક્રમારાહ તેમજ આવશ્યકનિયુકિતના ઉપર જણાવેલા માં પાાથી એ સિદ્ધ થાય છે કે પ્રત્યેક તીથંકરા અવશ્ય કેવલી મુદ્દાત કરે, કારણકે પ્રત્યેક તીથ કરીને છ માસથી ઘણું વધારે અ મુખ્ય બાકી હૈાય ત્યારેજ કેવલજ્ઞાન થાય છે.
શકાતા ઉપરના અને પાઠથી પ્રત્યેક તીથ કને કેવલીસમુદ્ધાત અવશ્ય હોય તેમ જણાવા છે, . પરંતુ