________________
બી પ્રતર હનમાલા,
'अगंतूण समुग्घायं अणंतो केवली जिणा ।
जरामरणविप्पमुका सिद्धिं वरगई गया ॥ १ ॥' સમુદ્દઘાત કર્યા સિવાય અનતા કેવલી તીર્થકરોએ જન્મજરા, મરથી મુક્ત થઇને ઉત્તમ એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી છે. આવી સિદ્ધાતની ગાથા છે, તે માટે શું કરવું? અર્થાત આ ગાથામાં અનન્તા તીર્થકર સમુદ્રઘાત કર્યા સિવાય મોક્ષે ગયા છે એમ જણાવે છે અને તમે ઉપરના પાઠો આપી એમ જણાવે છે કેપ્રત્યેક તીર્થકરે અવશ્ય કેવલી સમુદ્દઘાત કરે. એ પર વિરોધને પરિહાર શી રીતે કરે? - સમાધાન–અતૃપા સાણં મળતા દેવીf” એ ગાથામાં જે “નિના પદ છે તેને અર્થ તીર્થ કરે ન કરતાં સામાન્ય કેવલીપરક કરે. કદાચ અહિં એવી શંકા થશે “સામાન્ય વકેવલી” એ અર્થને જણાવનારૂં વહી ગાથામાં છે તે પુન: નિr” એ પદ આપવાની શી જરૂર છે? એ શંકાના સમાધાનમાં સમજવું જે અહિં “ના” એ પણ સારૂપવિશેષણરૂપે સમજવું અને તેને અર્થ “રાગદ્વેષનો જય કરનારા” એવો સામાન્ય અર્થ કરે, પરંતુ તીર્થકરે એ અર્થ કરે નહિ એમ કરશું તોજ ગુણસ્થાનકમારેહ તેમજ નિકિતને પાઠ સંગત થઇ શકશે
આ પ્રમાણે ઉપરના પાથી આપણે સમજી શકયા કે પ્રત્યેક તીર્થ કરે કેવલી મુર્ઘાત કરે “હવે આ બાબતમાં શ્રી આવશ્યકણિીનું જે કથન છે તે અહિ જણાવાય તે આ પ્રમાણે
ડકતર્મુહૂર્તમાં િકાશન સામreભ્ય : આજુવોશિटेभ्यः अभ्यन्तराविर्भूतकेवलज्ञानपर्यायास्ते नियमात् समुदघातं कुर्वन्ति । ये तु षड्मासेभ्य उपरिष्टादाविर्भूतकेवर मानाः शेषास्ते समुद्घाताद् बाह्याः, ते समुद्घातं न कुर्वन्तीत्यर्थः, अथवा अयमर्थः--शेषाः समुद्घातं प्रतिभाज्याः, कस्माद्यस्मा पाण्मासिका. वशिष्टे आयुषि आविर्भूतकेवलझानपर्यायेभ्यः केलिभ्यः सकाशात् षड्भ्यो मासेभ्य उपरि ये समयोत्तरवृद्धयाऽवशिष्टे आयुषि शेषे आविर्भूतक्षानाः केवलिनस्ते शेषाः समुद्घातं प्रतिभाज्याः, केचित् समुद्घातं कुर्वन्ति केचिनेति । अतः केचितू समुशतं कृत्या केवि