________________
રિઝ
' મા પ્રશ્નોત્તર મનમાલા.
'' '૩૪ ૩૦-સિદ્ધના જીવોની અવગાહના અલકાકાશમાં ન હોય, પરંતુ અલકાકાશના પ્રદેશોની સ્પર્શના દેવામાં કઈ વિરોધ જણાતો નથી, કારણકે “શિલારો' ઈત્યાદિ નવાવપ્રકરણના વચનથી ચાસ છે કે અવગાહનાથી સ્પર્શના ' અધિક છે. અવગાહના લોકાકાશના અંતિમ પ્રદેશ સુધી હોય છે અર્થાત પિસ્તાલીશલાખ યોજનપ્રમાણ સિદ્ધશિલાને સર્વોચ, ભાગ કે જે ઊલકાકાશના અંતિમ પ્રદેશ છે, ત્યાંસુધી સિદ્ધના જીવોની અવગાહના હોય છે, ધર્માસ્તિકાય ત્યાં થી હોવાથી ત્યાંસુધી સિદ્ધના જીવની ગતિ છે, એથી આગળ અલકાકાશમાં ગતિ નથી, પરંતુ શરૂઆતના એકેક પ્રદેશની સ્પના હેવામાં લેશ પણ વાંધો આવતો નથી, અને એમ થાય તે જ અવગાહનાથી સ્પર્શના અધિક થઈ શકે. (૧૪)
૩૫ પ્ર–કેવલીભગવંત આદિ-અનાદિ, રૂપ અરૂપીને તે તે સ્વભાવે એટલે કે આદિને આદિરૂપે, અનાદિ અનાદિરૂપે, રૂપીને રૂપીપણે, અરૂપીને અરૂપીપણે જાણે દેખે છે. વાત યથાર્થ. છે, પરંતુ તે સમજવું શી રીતે? કેાઈનું એવું કથન છે કે
અનાદિ-અના એ બધા વિભાગે આપણા (છ ) માટે છે, કેવલી ભગવતે તે સર્વ વસ્તુઓને સાદિ સાન્તપણેજ દેખે તે શું સાચું છે? (૧૪)
૩૫ ૩૦-આ વસ્તુજ એવી છે કે કોઈ દષ્ટાંતથી પણ સમજાવવી મુશ્કેલ છે. હદયમાં હજુ સમજી શકાય, પરંતુ ઉદાહરણ થી સમજાવાય તેવું નથી, સિવાય એ ચોક્કસ છે કે કેવલીભગવત કેવલજ્ઞાન અનંતુ હેવાથી અનાદિ-અનાબાવોને અનાદિ-અનન્તપણે રૂપી–અરૂપી ભાવેને રૂપી–અરૂપિણેજ જાણે દેખે છે, અનાદિ-અનન્ત રૂપી અરૂપી એ બધા વિભાગે આ પણા (છદ્રસ્થ) માટે છે ને કેવલી ભગવંતની દષ્ટિએ સર્વવસ્તુ સાદિ, સાત અને રૂપી છે? એ કથનમાં અનેક વિધ આવવાને સંભવ હેવાથી યુક્તિસંગત જણાતું નથી. (૧૪૩)
૩૬ ઘર-ઈન્દ્રપદ સમકિતવતને જ હેય એ સૈદ્ધાંતિક નિથમ હોય તે નવ વેયકમાં પ્રત્યેક અહેમિંઢ છે તે તે બ. ધાને પણ સમકિતવત માનવા પડશે. અને મનાશે તે નહિં