SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 0 પ્રશ્નોત્તર મોહનમાલા. (૧૧) તથા આયુ જ્યના અનુભાગસ ક્રમ ઉદ્ધૃત્તના અને અપવનાની અપેક્ષાએ હાય છે અને તે કેટલીક સ્થિતિઓમાં કેટલાક અનુભાગા માટે બને છે, પરન્તુ સર્વવ્યાપી નહિ, ક્વચિત્ સવ્યાપી પણ બને છે. ( ૧૫ ) . * ५३ प्र० - ' एतस्य चेयं वृद्धोक्तभावना - यदा सप्तमक्षितावायुबद्धं पुनश्च कालान्तरे परिणामविशेषात् तृतीयधरणीप्रायोग्यं निर्वતિતં વાસ્તુદેવેને ' [મળવતી મુદ્રિત પત્ર રૂ૮] શ્રીભગવતીજીની ટીકામાં ઉપર જણાવેલ પંકિત છે, તેા તે પંકિત શી રીતે સંગત કરવી ? કારણ? આયુષ્યની ઉના-અપના માટે તેમજ એફભવમાં બે વખત આયુષ્યમ ધ માટે ક ગ્રન્થ-કમ પ્રકૃતિગ્રન્થામાં નિષેધાત્મક નિટ મા છે. આયુષ્યની ઉના થાય છે તે પણ ‘ આવધારવટ્ટા ’એ વચનથી આયુષ્યનામ ધકાળ સુધીજ થાય છે. તા શ્રીકૃષ્ણે તમીનરકનું આયુષ્યમાંધ્યું અને પછી અપવત્તના કરીને ત્રીજીનર નુ કરીનાંખ્યું” એવા ભાવાર્થનું શ્રીભગવતીની ઉપરાક્તટીકાનું થન કઇ અપેક્ષાએ સંગત કરવું ? ( ૧૬૦ ) ૫૩ ૪૦- માયુષ્યની વ્યાઘાતી અપવત્તના ઉદયવખતેજ હાય, અને અવ્યાઘાતી અપવત્તના ધાવલિકા વીત્યાબાદ અનુઢ્ઢયાવસ્થામાં પણ ડાય, એનિયમ હોવા છતાં શ્રીકૃષ્ણને અનુદિત અવસ્થામાં પણ તરકાયુષ્યની વ્યાઘાતી અપવત્તના થઇ તે વમાન અવસર્પિણીના વાઢા દશઆશ્ચર્યો ઉપરાંત બીજા અનેકઆશ્ચર્યોમાંનુ એકઘ્ધ માનવામાં કાઇપણ વિરોધ સમજાતા નથી કારણકે એવા નિયમવિરૂદ્ધકાર્યાં ચિતજ તે, જેથી સાધારણ નિયમને કાંઇપ બાધા થતી નથી. અથવા ઉપરના નિયમ ક્રમ પ્રકૃતિના હે વાથી કાગ્રંથિક છે અને શ્રીકૃષ્ણના આયુષ્યની અપવ ના શ્રી મગવતીજીમાં કહેલી છે અને શ્રીભગવતીસૂત્ર એ સિદ્ધાન્ત છે તેા સૈદ્ધાન્તિકા કદાચિત્ અનુદયમાં પણ વ્યાઘાતી અપવત્તના સ્વીકારતા હોય તા ના કેમ કહેવાય ? જોકે તે સંબધી પાતા વિદ્યમાનથી, અને આશ્ચયમાં ગણવાથી સવિાધ શાન્ત થાય છે. તત્ત્વં કેલિગમ્ય'. ( ૧૬૦ ) ૫૪ ૩૦– અનાદિમિથ્યાદષ્ટિ ઉપશમસમ્યક્ત્વ પામ્યામાદ સાસ્વાદન પાર્મ મૈં અવશ્યમિથ્યાન્વેજ જાય કે મિમ ક્ષાપશમ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy