________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૪૭) ૪૮ -બગભગત જીવ વીર્યલબ્ધિ અને વૈકેયલબ્ધિથી સંગ્રામ કરી નરકે જાય' એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્ર (મુદ્રિત પત્ર ૮૮) મ માં જણાવેલ છે, તો ગર્ભગત જીવને વૈકિલબ્ધિ ક્યારે ઉત્પન્ન થાય? વૈક્રિયેલિબ્ધિ કેટલા ગુણાણામાં ઉત્પન્ન થઈ શકે ? અને કેટલા ગુણઠાણવાળા ક્રિયલબ્ધિ ફેરવે? તેમજ વીWલબ્ધિ એ લે શું ?
૪૮ ૩૮ - ભગત જીવની વીર્ય લબ્ધિ તથા વૈક્રિયલબ્ધિ પૂર્વ ભવની હોય અર્થાત કેઇ જીવવિશેષ પૂર્વભવની વીર્ય લબ્ધિ તથા વક્રિય બ્ધિ સહિત ગર્ભમાં આવે, અને ત્યાં તે વીર્ય-- કિપલબ્ધિ ફેરવવાપૂર્વક સંગ્રામ કરી નરકે જાય, આ સંબંધમાં શ્રી તંદુલયાલિય પયત્ન (મુકિત) ને પત્ર ૧૧ મા માં “પૂર્વમવિકરિયર દut વૈચિ
” ઈત્યાદિ પાઠ આપેલ છે તે જોઈ છે. તે પાઠમાં “ગભગત જીવને પૂર્વભવની વૈકિય લબ્ધિ હોય તેવો સ્પષ્ટ પાઠ આપવામાં આવેલ છે. વીર્યલબ્ધિ એટલે વીર્યા રાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ શક્તિવિશેષ સમજવું. વૈલિબ્ધિને ઉપગ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી. છઠ્ઠા પ્રમત્ત થત ગુણઠાણા સુધી હોઈ શકે છે. મિથ્યાષ્ટિને વૈક્રિયલબ્ધિ ડવા સંબંધમાં શ્રી પન્નવણું સૂત્ર સટીક (મુદ્રિત પત્ર ૩રપ મ “વિચાધા અન્ય મઘાટ્ય િવૈશિ. થધરસ્પર : ઇત્યાદિ સ્પષ્ટ ઉલ્લેખ આપવામાં આવેલ છે.
૪૯ - તિર્યંચને અવધિજ્ઞાન હોય ? અને હોય તે કેટલું હોય
૪૯ ૩૦-તિય અને અવધિજ્ઞાન હોઈ શકે, અને તે જઘન્યથી અંગુલના અસંખ્યભાગથી શરૂ કરીને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી હું ય છે, શ્રી પન્નવણુસૂત્ર ૩૩ મા પદમાં આ સંબંધમાં નીચે મુજબ પાઠ છે.
'परिदियतिरिक्खनोणियाणं भंते ! केवइयं खेतं ओहिणा जाति पासंति ? गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेजतिभागेणं, उक्कोसेणं असंखेज्जे दीवसमुद्दे ॥