________________
(૨૮) , શ્રી અશોત્તર મેહનચાલા ન લીધે અને મુસિહિયં પચ્ચખ્ખાણમાં લીધે તેનું શું કારણ હશે? (૧૮)
૭૧ ૩૦–કેઇએ મુહિસનું પચ્ચખાણ કર્યું હોય અને ઉપયોગરહિતપણે મુઠ્ઠીવાવ્યા વિના પચ્ચખાણ પાર્યા વિના તેમજ મુખમાં પાણી નાંખે તે ઉપવાસની આલોચના આ. જે ત્યાં જ ચઉવિહારનું પચ્ચખાણ કરી લે તો ઉપવાસની આચના આવે નહિ. એ પ્રમાણે હેવાથી એક સાધુથી મુહિંસ૦ ૫ ચખાણને ભંગ થતાં ત્યાં જ તેણે ચઉવિહારનું પચ્ચખાણ કર*, એવામાં શાસનના લાભ સંબંધી કારણે તે સાધુને તેજ અસરે પાંચ છ ગાઉ મોકલવાની ગુરૂમહારાજને ફરજ પડી, ભુખ્યા ભૂખ્યા જઇ શકે તેવી શક્તિ નથી, અને ન જાય તે ધર્મનું કાર્ય બગડે છે. આવા પ્રસંગે ગીતાર્થ ગુરૂમહારાજ તેમજ સંઘ ભેગા થઇ ગ્ય વિચાર કરીને તે સાધુને આહાર કરાવે અને શાસના લાભ માટે જ્યાં મોકલવા હોય ત્યાં મોકલે. આવા પ્રસંગે મુઠ્ઠસ૮ પરચખાણમાં લેવાતા મજા આગારને ઉપગ થાય છે, એમ પચ૦ ભાષ્યના બાલાવબેધમાં કહ્યું છે, (૧૮)
હર ક—શ્રી શાંતિનાથ પ્રભુજી ચક્રવર્તી તેમજ તીર્થંકર હતા. જે તીર્થકર ચકી હોય તેમને છ ખંડની સાધના માટે અન્ય ચકવર્તીની માફક અઠ્ઠમ તપ કરે પડે? (૧૭: )
૭ર ૩૦–સામાન્યચકીની માફક તીર્થકરચકીને અમને તપ કરવાની જરૂર હોતી નથી, કારણકે તીર્થકરોને પુણવપ્રકર્થ એ હેય છે કે મનમાં સ્મરણ કરતાં દેવો હાજર થાય છે. આ અધિકાર શ્રી શાંતિનાથ ચરિત્રમાં આપેલ છે. (૧૭)
૭૩ 10–શણીયું કે પીતાંબરી પહેરીને બેન કર્યું હોય તજ વસ્ત્રો પહેરીને દેવપૂજન થાય તે વ્યાજબી છે? (૧૮૦).
૭૩ ૩૦–અપવિત્રવસ્ત્ર પહેરીને પૂજા કરતાં ષ ઉપજે છે* એ પ્રમાણે શ્રાદ્ધવિધિ આદિગ્રંથિામાં કહેલ છે, માટે. [જાયોગ્ય વસ ખાસ જુદાંજ રાખવા જોઈએ, પરંતુ ભેજન વિગેરે વખતે વપરાયેલ વસાને પૂજા પ્રસંગે ઉપયોગ કરવો ઉચિત નથી. માટે તો તે તે કાર પરત્વે શ્રાવકોને અંગે તીયાની સંખ્યા કહેલ છે. (૧૦)