________________
(૪) ૮ થી પ્રૌત્તર મોહનમાલા
ભાવાર્થ – તીર્થકર ભગવંતની પૂજા (મૃદ્ધિ) દેખીને અથવા બીજા કેઈ નિમિત્તથી ગ્રન્થિસ્થાનની નજીક આવેલા અલવ્યને શ્રત સામાયિકને લાભ થાય છે. ટીકાકાર ભગવાન માલધારી શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કથામાં રહેલ “શ્રામાયિક એ પદને “એકાદશ અંગને પાઠ હોઈ શકે? એ અર્થ કર્યો છે, તે શબ્દો આ પ્રમાણે છે;- શ્રુતરામાયિકમાત્ર0
મો , તથાળેલા પદનુજ્ઞાનાતા રમા શબ્દા ઉપરથી પૂર્વલબ્ધિને સ્પષ્ટ નિષેધ જણાય છે. શ્રીનન્દીસૂત્રમાં
અભવ્યને સાડા નવ પૂર્વલબ્ધિ હેવાનું? તમે તણાવે છેતો તે પ્રમાણે શ્રી નન્દીસૂત્રમાં કહેલ હોય તેમાં કાંદ હરકત નથી કારણકે શ્રીવિશેષાવશ્યકમાં જે પૂર્વલબ્ધિનો નિષેદ જણાવ્યો છે તે અર્થની અપેક્ષાએ નિષેધ સમજ ઉચિત લાગે છે. અને શ્રી નન્દી. સૂત્રમાં જે સાડાનવ પૂર્વ સુધી અભવ્યને પૂર્વલબ્ધિ હેવાનું છે, તે માત્ર શબ્દની અપેક્ષાએ સમજાય છે. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ પૂત્રવૃત્તિમાં પણ અભવ્યને સાડાનવ પૂર્વ સુધીની લબ્ધિ જણાવેલ છે અને શ્રી પ્રવચન સારોદ્વાર વિગેરેમાં પૂર્વલબ્ધિને નિષેધ કર્યો છે, ત્યાંપણ ઉપર જણાવ્યા પ્રમાણે અર્થ સંગત કરવો યુક્ત લાગે છે. શ્રી વિશેષાવશ્યક બહદુવૃત્તિમાં “જે દશ અથવા ચાદ પૂવને ધારણ કરે તેજ પૂર્વધર કહેવાય એ અર્થ કરે તેવા પી અભવ્યને સાડાનવપૂર્વની (શબ્દથી) લબ્ધિ હોય તો પણ તે પૂર્વની લબ્ધિવાળા કહી શકાતા નથી. આ અર્થ શ્રી પ્રશ્નમાં પત્ર ૨૧ પ્રશ્ન ૩ર૦ માં જણાવેલ છે. જે આ પ્રમાણે -' '
જિન્નતિમત્તાવમળ મિનાને તાનિ प्रोक्तानि सन्ति तत्कथं सम्भवति ? यतः प्रवचन सारोद्धारादौ પૃઢનવા વિતરિત xxx. સત્તરમુ; xxx તથા अभव्यानां पूर्वगतलब्धिमाश्रित्य 'पूर्वाणि धारया त इति दश चतुर्दशपूर्वविद इत्यावश्यकवृत्तिवचनात् बभिन्नदशपूर्वधरादयः पूर्वगतलब्धिमन्तोऽवसीयन्ते, नत्त्वन्ये, त एवाऽभच्यानां भिन्नदशपूर्वश्रुतलाभेऽपि शास्त्रान्तरोक्तपूगतलब्धिनि