________________
-
-
થી પ્રશ્નોત્તર મોહનમાલા, ૩૨ - શ્રીક-શ્રેણિક પ્રમુખને મરણ સમયે જે લેગ્યા બદલાય તે 2 થયા કે ભાલેરા? અને ભાવસ્થા બદલાય તે સમ્યકત્વ રહી શકે ખરું?
કર ૩૦ -લેયાનું મરણ સમયે જે પરાવર્તન થાય તે ભાવ લેવાનું જ ર જવું. ભાવલેશ્યા બદલાવાથી પણ શ્રેણિક-કૃષ્ણપ્રમુખને સમ્ય વ સંબંધી બાધા થતી નથી, કારણકે ચોથા ગુખસ્થાનથી આગળ છછું ગુણસ્થાનક સુધી પણ મતાંતરે કૃષ્ણુ લયા કહેલી છે. જુઓ શ્રી પન્નવણું સૂત્ર ૧૭ મું લેશ્યાપદ દેવ અને ન રક ભવમાં જતાં જીવને વેશ્યા લેવા આવે છે એવી છે શાયિ માન્યતા છે તે મુજબ શ્રેણિક મહારાજા પહેલી નરકમાં જવા હેવાથી પહેલી નરકને યોગ્ય કાપેતલેશ્યા, અને શ્રીકૃષ્ણ શ્રીજી નરકમાં ઉત્પન્ન થનારા હોઈ ત્રીજી નરકને યોગ્ય કાપત અથવા નીલ વેશ્યા અંત્ય સમયે તેઓને પ્રાપ્ત થયેલ છે, છે તે કાપત અને નીલ વેશ્યા છઠ્ઠા ગુણઠાણુ સુધી પણ શાળામાં કહેલ છે, માટે સમ્યત્વને જરાપણ બાધા પહાંચવાનો સંભ, નથી.
૩૩ ઘ૦ “વ્યથી ચાર પદારા તજે તેને અર્થ શું ?'
૩૩૪૮- દારિક) મનુષ્યની સ્ત્રી-તિર્યંચની સ્ત્રી, (ક્રિય) વિદ્યાધરની રો અને દેવાંગના એ ચાર પદારા શ્રી પંચાલક ગ્રન્થમાં જણાવેલ છે. તે આ પ્રમાણે, સત્રાિ જાતિ
થ, ચિત્ર 1 વિવાદ ચા પિંડ્યા પત્ર રૂ]. વલી મનુષ્યની સ્ત્રી દેવાંગના, તિર્યંચની સ્ત્રી અને ચિત્રામણની સ્ત્રી એ ચાર પારદાર હોવાનું પણ મારા સમજવામાં છે. અને પ્રાય: એવા અક્ષરો પણ કે ઈગ્રંથમાં વાંચેલા હોવાનું મને યાદ છે.
૩૪ ૪૦ અભવ્ય પૂર્વ ભણી શકે તેવો પાઠ શેમાં છે?
૩૪ ૩૦ અભવ્યને પૂર્વની લબ્ધિ ન હોવા સંબંધ પાઠ શ્રીવિશેષાવશે કચ્છમાં આ પ્રમાણે છે;
'तिथंकरराइपूयं दृह्णण्णेण वावि कज्जेण। सुगसामाइयलाहो.होज अभव्वस्स गंठिम्मि ॥१॥