________________
(૫૪)
શ્રી પ્રશ્નોત્તર માહનરાયા.
શકે ખરા? અને થાય તેા ચક્રીની માતા ચક્રવર્તી વૈજ્ઞાનિકમાંથી ચવી ગલમાં આવે તે! ચૈદ સ્વપ્ન પૈકી બારમા સ્વપ્નમાં વિમાન દેખે અને નરકમાંથી શ્યથી ગર્ભ માં આવે તેા ભુવન દેખે એ પ્રમાણે જે કહેવાય છે તે પ્રસગે મનુષ્યમાંથી અન્તર ચક્રી પણે ઉત્પન્ન થાય તા ચક્રીની માતા બારમા સ્વપ્નમાં વિમાન એ કે જીવન
૬૬ ૩૦-ચક્રવર્તીએ મનુષ્યમાંથી નીકળી અનન્તર ભવમાં ચક્રવર્તી થતાજ નથી. કારણકે શ્રોબૃહત્સંગ્રહણીમાં સ્પષ્ટ જણાવેલ છે કે દેવ અથવા નારીમાંથી ચવીનેજ ચક્રવર્તી એ થયા છે. જે આ પ્રમાણે—
‘ઇનૈતૢિ નિય વંતિ ર્િ-ગટ્ટિ-ક્રિસવા। चविह सुरविला वैमाणिय हुँति हरिअरहा ॥ १ ॥ '
ગાથાવાવ-અરિહંત-ચક્રવર્તી અને લદેવે દેવ અને નારકીમાંથીજ ઉત્પન્ન થાય છે, પરંતુ તિયાઁચ મનુષ્યામાંથી અન’તરપણે ઉત્પન્ન થતા નથી. ચક્રવર્તી અને મદેવે ચારે પ્રકારના દેવામાંથી ચ્યવીને ચક્રવર્તીપણે અને બલદેવપણે ઉત્પન્ન થઇ રાકે છે. અને અરિહુ ત તથા વાસુદેવ વૈમાનિકમાંથી નીકળ્યા ચકાજ અરિહંત તથા વાસુદેવ થઈ શકે છે ) આ ગથાના પ્રમાણથી મનુષ્યમાંથી ચક્રી થઈ શકે નહિ. પરંતુ કપમુખેાધિકાનું ઉપર જણાવેલ જે વાકય છે તેના અથ શીરીતે કરવા ' એ પ્રશ્નના સમાધાનમાં સમજવું જોઇએ કે શ્રી આવશ્યકવૃત્તિમાં અપાયેલ શ્રી વીરચરિત્રમાં સિંઘમવાનન્તર ના જમવાદુષ્કૃત્ય તિર્યક મનુષ્યાતિ અવેલુ પછી જ્ઞાત:, એ પ્રમાણે શબ્દો છે તેમાં ‘તિર્થં મનુર્િ મવૈડુ ' ' એ પઢમાં જે “ આઢિ” પદ્મ છે. તે પઢથી દેત્રના ભત્ર પણ ગણી લેવા એમ સમજી શકાય છે. અને એ પ્રમાણે કરતાં સંગ્રહણીમાં આપેલ ગાથાના અંતે પણ ખાધ થતા નથી. આ સંબંધમાં શ્રી સેનપ્રશ્નમાં નીચે મુજબ પ્રનાત્તર કે
ܘ
" श्री वीरो द्वाविंशे भवे राजा त्रयोविंशे भवे चक्री, चक्रिणो 'देवनारकागता भवन्त्यन्यतो वेति ? प्रश्नः, अत्रोत्तरम् - आवश्यक