________________
શ્રી પ્રાઁતર મોહન વા.
()
આ લેકમાં સુવર્ણ મુદ્રિકાદિ' લખેલ છે તો આદિ પરથી જનોઈ વિરેનો પણ સંભવ લે હેય તે લઈ શકાય છે.
દર -મરીચિને શિષ્ય જે કપિલ તેજ સાંખ્યદર્શનને ઉ. ત્પાદક છે કે બીજે કઈ? ..
દર ૩૦-મરીચિને શિષ્ય જે કપિલ તેજ સાંખ્યદર્શનને ઉત્પાદક છે. ત્રિષષ્ટિશલાકા ચરિત્રના કપિલ સંબંધી ચાલુ અધિકારમાં આ વિષય છે,
૬૩ - મરીચિને શિષ્ય જે કપિલ તેને જીવ મૈતાસ્વામી થયા ” એ ઉલ્લેખ કઈ ગ્રન્થમાં છે ?
૬૩ ૩૦-મરીચિના શિષ્ય કપિલને જીવ મૈતમસ્વામી થયા” તે પ્રય છે. ગ્રન્થની સાક્ષિ જાણવામાં નથી, - ૬૪ g -ત્રિપૃષ્ઠવાસુદેવના સારથિનો જીવ ગૌતમસ્વામી થયેલ છે એ ઉલ્લેખ કયા ગ્રન્થમાં છે? - ૬૪ ૩૦-વિપૃષ્ઠવાસુદેવના સારથિને જીવ મૈતમસ્વામી થયેલ છે, આ સંબંધમાં શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રના દશમા પર્વના ૧૫૨ માં માં આ પ્રમાણે જણાવેલ છે– "
નામૃત ગવડાવ દિવા तदानीं सारथिः सिहं तं स्फुरन्तमदोऽवदत् ॥ १ ॥' ૬૫ ૪૬ હરિણગામેથી દેવને જીવ દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ ઢ્યા છે તે સંબંધી કઈ પ્રન્થનું પ્રમાણ છે?
૬૫ ૩૦- “હરિપ્લેગમેથી દેવનો જીવ દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ થયાછે” થયા છે તે સંબંધમાં આત્મપ્રાધના પ્રથમ પ્રકાશમાં પ્રવચના આઠ પ્રભાવકના સ્વરૂપમાં “પહેલા પ્રભાવક શ્રી દેવદ્ધિગી ક્ષમાશ્રમણ થયા છે તેવા ઉલેખ ફરવામાં આવેલ છે.)
૬૬ g૦- કૂકારાજધાનીમાં શ્રી મહાવીર પ્રભુનો જીવ ચડી થયો ત્યારે મનુ યગતિથી ઉત્પન્ન થયેલ છે એમ શ્રી કલ્પસુબોધિનામાં આપેલા “શ્રી વીતે તર્ધરો મરે જયોર્વિરો રે ? વાક્યથી સમજાય છે. તો મનુષ્યમાંથી અનારપણે,ચકવતી જઈ