________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. वीरचरित्रायनुसारेण सिंहभवानन्तरं नारकभवादुद्धत्य तिर्यकमनुप्यादि वेषु भ्रान्त्वा चक्री जातः, राजभवस्तु स्तोत्रेष्वेव दृश्यते, नानपत्र, तेनादिशब्दग्रहणात्मुरादिभवोऽपि सम्भाव्यते॥" અર્થ સુગમ છે. વળી વિવષ્ટિના દશમા પર્વના પ્રથમ સર્ગને ૧૮૩ લેક આ પ્રમાણે છે. “થ તિરૂમનુણાતિવાન બ્રામ પારા लब्ध च मानुपं जन्म शुभं कमकदाऽर्जयत् ॥ १॥
તે લે કને અર્થ વિચારતાં લગભગ ઉપર જણાવેલ અર્થ જ જણાઈ આવે છે. તવકેવલીગમ્ય,
૬૭ -સાધુએ નાસિકા દ્વારા રાત્રે કઈ વસ્તુને ઉપયોગ કરે તો રાત્રિ રોજનનો દોષ લાગે કે કેમ? અને ગુદાદ્વારા કે વસ્તુ લેવામાં આવે તે માહાર ગણાય ખરે?
૬૭ ૩૦ નાસિક દ્વારા રાત્રે કઈ વસ્તુને ઉપયોગ કરે તે રાત્રિભેજનને દોષ લાગવા સંભવ છે. કારણકે નાસિકાનું વિવર અને ગળાનું વિવર એ બને એક છે, પચ્ચખાણ મુખ અર્થાત ગલાના વિવર માટેનું હોય છે, જેમાહાર શબ્દનો અર્થ વિચારાશે તે સહેજે સમજાશે કે ગુદાદ્વારા ગ્રહણ કરાતી વસ્તુ લોમહારમાં ગણવી ઉચિત નથી.
• ૬૮ - નિશ્ચયથી સમ્યગદશની (સમક્તિવંત) હોય, તે સૂર્યચા પણ ચોસઠ ઈન્દ્રો પૈકી ઈ. દ્રોની ગણતરીમાં છે. અને તેથી તે પણ સમકિતવંત હોય, પરંતુ સૂર્યચન્દ્ર અસંખ્યાતા છે તે બધાય રામકિતવંત હોય કે અદીદ્વીપમાં વર્તતા સૂર્યચન્દ્રજ સમક્તિવંત હોય?
૬૮ ૩૦-દો નિશ્ચયથી સમકિતવંતજ હોય, તે ઇન્દ્રો પૈકી ચન્દ્રસૂર્યને પણ સમાવેશ સમજી લે, અઢીદ્વીપના ચન્દ્રસૂર્યો સમકિતવંત હોય તેવું ન સમજવું પણ સર્વ અસંખ્યદ્વીપસમુદ્રવર્તી ચન્દ્રસૂર્યો સમકિતવંત હોય તે ઉપરાંત પ્રત્યેક વિમાનના અધિપતિ પણ સમકિતવંત હેય એ પ્રમાણે સેક્સ માં છે તે નીચે મુજબ