SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ થી પ્રશ્નોત્તર મેહનમાલા. (૧૫) કર –નિગદના છેવો નિગાદમાંથી નીકળીને મનુષ્ય થાય તો કઈ કઈ પદવી મેળવી શકે? (૨૫૮) ૪૨ ૩-નિગાદજીવને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, અને પલદેવ એ ચારે પદવીઓ વિના ન માંડલીક પદવી. ચકવર્તાના ચંદ રત્નની પદવી, સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને કેવલિ છું એ ૧૯ પદવીઓ પામે, એમ સામાન્ય વનસ્પતિની પ વી ઉપરથી પન્નવણજમાં ર૦ મા પદને વિષે કહેલી વ્યાખ્યાનુસારે સંભવ રહે છે. (૨૫૮) ४३ प्रा - 'घटे न राशिनिगोदकी बढे न सिद्ध अनन्त' में પંક્તિને વાસ્તવિક અર્થ શું છે? કારણ કે મહાવિદેહાદિક્ષેત્રમાં મેક્ષ માગ ચાલુ હેવાથી સિદ્ધાની સંખ્યામાં વૃદ્ધિ થાય છે અને જેટલા જ મોક્ષે જાય છે તેટલા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રા માં આવે છે, એટલે નિગોદજીની સંખ્યામાં પણ હાનિ થાય 2, (૨૫) ૪૩ ૩૯ – સિદ્ધની રાશિ જે (પાંચમે) અનતે છે તે સદાકાળ (થોડી થોડી વધવા છતાં પણ અનાજ રહેવાની છે, પણ (પાંચમા) અને તેથી વધીને કઈ દિવસ ચાથી રાશિના નામવાળી (અથવા તો છઠ્ઠા અનન્ત જેટલી) કેઈ કાળે થવાની નથી, કારણ કે જૈન ભામાં પદાર્થ સંખ્યા માટે “સંખ્યાત અસંખ્યાત તથા અન એ ત્રણ રાશિ સર્વજ્ઞ ભગવંતે નિયત કરેલી છે. *( તેમાં પણ અભવી ચોથે અનતે સિદ્ધ પાંચમે અનન્ત, ભવી આઠમે અન-તે વિગેરે બાબતે નિશ્ચિત છે ) થી સંખ્યા-રાશિનો અભાવ છે તો હવે સિદ્ધરાશિ દરવખતે વધવા છતાં પણ અનન્તથી આગળ શું વધવાની હોય ! એ પ્રમાણે નિગોદરાશિ એટલે મુખ્યત્વે અવ્યવહારરાશિ જે કે દરવખતે ઘટે છે તે પણ ઘટીઘટીને નન્તકાળે પણ એવી નથી ઘટવાની કે જે અવ્યવહારી નિગાદ અનન્ત છે તે મટીને અસંખ્ય થઈ જાય, એ સંય અસંખ્ય અને અનન્ત એમ ત્રણ રાશિની અપેક્ષાએ નિગોદરાશિ ઘટવાની નથી તેમજ સિદ્ધરાશિ વધવાની નથી. એથી “ઘટે : ફિ નિ ચ = સિદ્ધ બનત્ત” એ ઉકિત બરાબર અક્ષરક્ષક સત્ય છે અને વાસ્તવિક રીતે દરવખતે નિગાદ રાશિ કિ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy