________________
(૨૬૪) * બા પ્રોત્તર મેહનમાલા. વ્યવહારરાશિમાંજ રહેવાવાળા છે અને કદિ પણ બહાર નીકળી વ્યવહારરાશિપણું પામવાના નથી તેવા છો તે.
૫ પાનાવરણ ૨૪ મોહનીય ( ૨૮ માં થી મિશ્ર-સમ્ય, : ૯ દર્શનાવરણ સ્ત્રી, પુરૂષ, વિના) - પેદનીય ૨૮ નામકમ-તે આ પ્રમાણે-તિર્યગતિ ૧ નીચગોત્ર
એકેન્દ્રિય જાતિ તૈજસ-કાશ્મણ-દા૫ અંતરાય
રિક શરીર-હુડક સંસ્થાનવર્ણાદિ ૪ ૧ તિર્યગાયુ તિર્યગાનુપૂર્વી-અગુ લધુ-ઉપઘાત
પરાઘાત-ઉચ્છવાસ સ્થાવર-સૂક્ષ્મસાધારણ અપર્યાપા-પર્યાપ્ત-સ્થિર અસ્થિર-શુભ-અશુભ-દોર્ભાગ્ય-અ
નામે--અપયશ-નિમણ, (= ૨૮) - ૨૩ + રપ + ૨૮ = ૭૬ પ્રકૃતિને બંધ અનાદિ અનંત ભાંગાવાળી અવ્યવહાર નિગદને જાણવો. (૨૫૫ ). - ૪૦ v૦-નિગદના કોને કેટલી પ્રકૃતિને ઉદય તથા ઉ. કીરણ હોય? (૨૫૬). : - ૪૦ ૩૦–અનાદિ અનન્ત ભાંગાવાળા નિગાદજી જેટલી યકૃતિઓ બાંધી શકે છે તેટલી પ્રકૃતિઓજ તે મને ઉદય યોગ્ય જાણવી, કારણ કે નિગાદને જેટલી પ્રકૃતિએ ઉદય યોગ્ય હોય તેટલીજ પ્રકૃતિએ નિગાદમાં ઉત્પન્ન થનારા બીજા જ તેમજ અનાદિ અનંત અવ્યવહાર નિગદ બાંધી શકે છે. અર્થાત ૭૬ પ્રકૃતિઓને ઉદય હોય છે તેમજ તેટલો પ્રકૃતિઓની ઉદીરણા હોય છે. (૨૫૬)
* ૪૧ ૪૦—નિગાદવોને સત્તા કેટલી પ્રકૃતિઓની હાય(૨૫૭) - ૪૧ ૩૦–જિનનામ-આહારદ્ધિક સભ્ય મિશ્ર દેવાયુ નરકાયુ- દેવગતિ, નરકગતિ, દેવાનુપૂર્વી અને નરસાનુપૂર્વી એ ૧૧ પ્રકૃતિઓ વિના શેષ ૧૩૭ પ્રકૃતિઓની સત્તા . એ સામાન્ય નિગોદ આશ્રયી જાણવું. અને અનાદિ-અનંત અવ્યવહારી નિગાદને તો જેટલા બંધ તેટલોજ ઉદય અને તેટલું જ સત્તા હેવાથી ૭૬ પ્રકૃતિની સત્તા (૧૨૦ ની અપેક્ષાએ) હેય. (૨૫૭) -