________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા
(૧૬૩) પતાવસ્થા સુધી દારિક મિશ્ર અને તે પછી દારિક કાયયોગ હોય છે. (૨૫).
૭ ૪૦-નિગાદજીનું પ્રમાણ કેટલું ? (૨૫૩ ) - ૩૭ ૩૯-અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદાદિ ચારે પ્રકારના નિગાદ જીવો અનન્ત કાકાશના જેટલા આકાશપ્રદેશ તેથી પણ અનન્ત ગુણ છે. તેમાં પણ
૧ બાદર પર્યાપ્ત નિગાદ સર્વથી અહ૫ તેથી , ૨ બાદર અપર્યાપ્ત નિગોદ છ અસંખ્યગુણ તેથી
૩ સૂક્ષ્મ અપર્યાપ્ત નિગેદજી અસંખ્ય ગુણ, તેથી : ૪ સૂક્ષ્મ પર્યાપ્ત નિગોદ અસંખ્યગુણ છે. (૫૩)
૩૮ - ચારે દિશાઓ પૈકી કઈ દિશામાં નિગાદવો વધારે અને કઈ દિશા માં ઓછા હોય? (૨૪)
૩૮ ૩૦. સૂક્ષ્મ નિગાદવો સવલકમાં અતિનિબિડ૫ણે સર્વત્ર વ્યાસ ડવાથી તે જીવોની અપેક્ષાએ સવદિશાઓમાં નિ. ગોદ સરખા છે. અને બાદરનિગાદની અપેક્ષાએ વિચારીએ તે પશ્ચિમદિશ માં અલ્પ છે. તેથી પૂર્વ દિશામાં વિશેષ છે તેથી દક્ષિણદિશામાં વિશેષ છે અને તેથી ઉત્તરદિશામાં વિશેષ છે. આ અપમહત્વ છે. દર અમુકાયની અપેક્ષાએ વિચારવાનું છે, કારણ કે બાદરવનસ્પતિનું અ૫બહુત જળના અલ્પબદુત્વ સાથે સંબંધ ધરાવનારૂ છે. જ્યાં જળ વધારે ત્યાં વનસ્પતિ પણ વધારે એ સામાન્ય નિયમ છે. (૨૫૪)
૩૯ ૪૯-નિગોદ જીવો મૂલ તથા ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ કેટલાં કર્મોને 'ધ કરે? (૨૫૫)
૩૦ ૩૦ – સામાન્યપણે નિગોદના જીવો મૂળ આઠ કનો બંધ કરે છે અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી ૧૦૯ કમ પ્રકૃતિઓ બાંધે છે. કારણ સમ્યકત્વના અભાવે જિનનામ કમ, ચારિત્રના અભાવે આહારકટ્રિક અને દેવનારકમાં જવાના અભાવે વેકિયાખક એ ૧૧ પ્રકૃતિએ નિગાદ કેઇપણ વખતે બાંધતાં નથી. એ.વ્યવહારરાશિમાં ઉત્પન્ન થનારા નિગોદ આશ્રયી જાણવું, પરતુ જેઓ અવ્યવહારરાશિમાં હેઈને અનન્તકાળ સુધી અ