________________
. (૧૭૮), શી પ્રોત્તર મેહનામા. કપસત્રાદિના વચનથી સર્વત્ર પ્રસિદ્ધ છે. આ કારણ થી ચામાસાની ત્રણ અને પર્યુષણની એક એ પ્યાર અઠ્ઠાઈઓ બશાશ્વતી છે, તેમજ ત્રણે કાલના પ્રત્યેક તીર્થકરના શાસનમાં શ્રી સિદ્ધચક મહારાજનું આરાધન અવશ્ય હેવાથી આધિન અને ચૈત્રની અડ્ડાઈએ શાશ્વતી છે. (૨૮૩).
૬૮ ૪૦–કોઈ કઈ વખત વીંછણના પેટમાંથી છી રૂપે સંખ્યાબંધ બચ્ચાઓની ઉત્પત્તિ જોવામાં આવે છે, તે તે કેમ બને? તેને ગર્ભજ તો કહી શકાય તેમ નથી ! કારણકે એકેન્દ્રિયથી અસંક્ષિપંચેન્દ્રિય સુધીના સવા સંમૂછિમજ હોય છે. (૨૮૪)
૬૮ ૩૦ –વીંછણના પટમાંથી વીંછીરૂપે બચ્ચા બની જે ઉત્પત્તિ જોવાય છે તે નર-માદાના સંગ પૂર્વક ન હોવાથી ગર્ભજ નથી. વીંછણના ઉદરમાં જે ઉ૫ત્તિ જોવાય છે તેટલ, માત્રથી ગર્ભજની શંકાને સ્થાન આપવાની જરૂર નથી. કિવીંછણના ઉદરમાં જ કેઇ એવા પ્રકારના શુક-શેણિત વિનાજ સંગે તથા એ વીંછીરૂપે બચ્ચાઓની ઉત્પત્તિ લાયક વાતાવ કઈવાર મલી આવે છે કે નરમાદાના સંગ વિના પણ તેમાં સેંકડો બચ્ચાઓની ઉત્પત્તિ થાય છે. તે માટે નીચેને નાઠ સાક્ષિ આપે છે. અથા છor mm વૃશ્ચિક: પુત્ર થrs विषयोऽपि तथाविधलोकानामगुभोदयात् तदीयोदरे बहवः संमू. ठिमा वृश्चिका उत्पद्यन्ते उदरं विदार्य च निर्गच्छन्ति, गद् दृश्या चेमे वृश्चिक्या जाता इति मातृपुत्रादिरूपेण लोकोक्ति प्रवर्तते। [ પણ રાહત મૂ ] ભાવાર્થ સ્પષ્ટ છે. (૨૮૪)
૬૯ g૦–કેવળજ્ઞાનીમહારાજ ગોચરી લેવા માટે જાય કે કેમ? અથવા શ્રુતકેવલી તેમના માટે બૈચરી લાવી આપે તે છમસ્થને લાવેલે આહાર કેવલીભગવંતને કહ્યું ખ? (૨૮૫)
૬૯૩૦ - શ્રુતકેવલીને લાવેલો આહાર કેવલીભગવંત વાપરી શકે. જે માટે પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે. 'ओहो सुमोवउत्तो सुयनाणी जावि गिण्हह असुई।
तं केवलिवि भुंजा अपमाणं सुयं भवे इमरा । १.. - ભાવાર્થ-એકી શ્રુતના ઉપયોર્મવાળા કુતાની કલા