________________
'(૧૯૮). એ પ્રશ્નોત્તર મેહનમાલા. મહાવિદેહમાં શ્રી સીમંધર-યુગધર-બાહુ અને સુબાહુ એમ ચાર સાથે કરે છે. પાંચમહાવિદેહ હેવાથી પx4=૨૦ તીર્થ કરે જઘન્યળ હોય છે. મતાંતરે–મેરૂની પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં જઘન્યથી એક એક તીર્થંકર હોય, તેથી પાંચ મહાવિદેહમાં જકન્યથી દશ તીક હોય છે. જે માટે શ્રી આચારો" સુત્રની ટીકામાં કહ્યું છે કે.. તત્રોત: સમયક્ષેત્મવિનઃ રાજુફd, Rāgस्वपि विदेहेषु प्रत्येकं द्वात्रिंशत्क्षेत्रात्मकत्वात् एकैकस्मिन द्वात्रिंशत् gifáરાત, પશપ મતેષુ પશ્ચર્મરાવતં પતિ, તત્ર ત્રણञ्चभिर्गुणिता षष्य्युत्तरशतं, भरतैराक्तदशप्रक्षेपेण सप्तस्यधिकं शतमिति, जघन्यतस्तु विंशतिः, सा वैवं-पञ्चस्वपि महाविहेपु महाविदेहान्तर्महानद्युभयतटसद्भावात्तीर्थकृतां प्रत्येकं चत्त्वाः , तेऽपि पञ्चभिर्गुणिता विंशतिः, भरतैरावतयोस्त्वेकान्तमुपमादावभाव ए. वेति । अन्ये तु व्याचक्षते मेरोः पूर्वाऽपरविदेहयोरेकैकसद्धावात् महाविदेहे द्वावेव, ततः पञ्चस्वपि दशैवेति, तथा च ते आहु:" सत्तरसयमुक्कोसं, इअरे दस समयखेत्तजिणमाणं । चोत्तीस पढमવીવે, અર્થાત તે ટુકુળ ૨ ” (ભાવાર્થ સુગમ છે)() * ૧૦૮ ૪૦–-તીર્થકરભગવતના-ચ્યવન-જન્માદિ કલ્યાણક પ્રસંગે નરકક્ષેત્રમાં ઉઘાત થાય છે, તે કેવું હોય? (૩૨૪): - ૧૦૮ ૩૦-સાતે નારકીમાં જૂનાધિક ઉોત થાય છે, જે માટે શ્રી નવપદબાલાવધિમાં કહ્યું છે કે –
'प्रथमनरकपृथिव्यां सूर्यसदृशः, द्वितीयपृथिव्यां मेघाच्छादि. तसूर्यसमानः, तृतीयनरके सोमसमानः, चतुर्थनरकपृथिव्यां घनाच्छादितसोमसमानः, पञ्चमपृथिव्यां ग्रहतारासन्निभः, षष्टभूमौ नक्षत्रतारासमः, सप्तमभूमौ तारासदृश: प्रकाशः ॥'
ભાવાર્થ–પ્રથમનરપૂથીમાં સુર્યસર, બીપૃથ્વીમાં મેઘથી ઢંકાયેલા સર્વેસર, તૃતીયનરકમાં ચક્કસરખો થોથીનરકમાં મેઘાચ્છાદિત ચન્દસર, પંચમપૃથ્વીમાં ગ્રહતા સરખો, છઠ્ઠીપૃથ્વીમા નક્ષત્રતાસર અને સાતમી પૃથ્વીમાં તારા પ્રકાશ હોય છે. ૩૨૪)