SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાલા. (૧૯૩) कियत्कालं यावत् भवतीत्यर्थः । भगवानाह - गौतम ! जघन्येनान्तमुहूर्त्तम्, कथमिति चेदुच्यते नरकादुद्धृत्य मनुष्यभवे तिर्यग्भवे वा अन्तर्मुहूर्त्त स्थित्त्वा भूयो नरकेषूत्पादात् । तत्र मनुष्यभवभावना इयं; - कश्चिन्नरकादुद्धृत्य गर्भजमनुष्यत्त्वेनोत्पद्य सर्वाभिः पर्याप्तिभिः पर्याप्तो विशिषसंज्ञानोपेतो वैक्रियलब्धिमान् राज्याद्याकांक्षी परचकाद्युपद्रवमाकर्ण्य स्वशक्तिप्रभावतः चतुरंगसैन्यं विकुर्व्य संग्रामयित्वा च महारौद्रध्यानोपगतो गर्भस्थ एव कालं कृत्वा भूयो नरकेषूत्पद्यते, तदेवमन्तर्मुहूर्त्त नरकादुद्धृत्य तिर्यग्भवे गर्भव्युत्क्रान्तिकतन्दुरु मत्स्यत्वेन उत्पद्य महारौद्रध्यानोपगतो ऽन्तर्मुहूर्त्त जीवित्वा भूयो नरकेषु जायत इति ॥ ભાવા .હે ભગવંત ! કાલથી નારકીનું અંતર કેટલું? હે ગીતમ ! હ્યુન્યથી અન્ત દૂત્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ. તેની વ્યાખ્યા,— હે ભગવંત ! નારકીનું અંતર અર્થાત્ નરકના ભવમાંથી ની...ળેલા જીવ ફેર નરકમાં ઉત્પન્ન થાયતા જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કેટલા કાળે ઉત્પન્ન થાય ? હું ગૈતમ! જઘન્યથી અન્તદૂત્ત પછી પણ નરકમાંથી નીકળેલા જીવ પુન: નર્કમાં ઉત્પન્ન થાય. કેવી રીતે થાય તે કહેવાય છે—નરકમાંથી નીકળેલા જીવ, ગજ મનુષ્ય અથવ ગજ તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં અન્તમુદૂ રહીન ફેર નરમાં ઉત્પન્ન થવુ હાયતા થઇ શકે. તેમાં મનુષ્યભવમાં આ પ્રમાણે-ફેઇક જીવ નરકના ભવમાંથી નીકળીને ગજ મનુષ્યપણે ઉત્પન્ન થયા, સ॰પર્યાપ્તવડે પૂર્ણ થતાં વિશિષ્ટસંજ્ઞા યુક્ત વૈક્રિયલબ્ધિસપન્ન રાજ્યાક્રિકના અભિલાષી એવા તે જીવ શત્રુસૈન્યાદિને આવેલુ' જાણી સ્વશક્તિના પ્રભાવથી વૈક્રિયલબ્ધિદ્વારા ચતુરંગી સૈન્યવિકુીતે લડાઇ કરીને મહાન રાધ્યાનયુક્ત ગર્ભમાં રહ્યા થકીજ કાળધમ પામી નરકમાં ઉત્પન્ન થાય છે. તેજ પ્રમાણે નરકમાંથી નીકળેલા જીવ તિર્યંચના ભવમાં ગજ તન્દલીયા મ છપણે ઉત્પન્ન થઇ મહારા ધ્યાનની પરિણતિવડે ( સાતમી ) • રકનું આયુષ્ય બાંધી અન્તમુ દૂત્ત સંબંધી આયુષ્ય પૂર્ણ કરી નાકમાં ઉત્પન્ન થાય છે. ” આ પ્રમાણે લગભગ ઘણા સ્થલેામાં તન્દુલીયામચ્છનું આયુષ્ય અન્ત દૂત્ત પ્રમાણ કહ્યું છે, પરંતુ પૂ॰ થી હરિભદ્રસૂરિ · મહારાજાકૃત હિ‘સાકનીવૃત્તિમાં
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy