________________
(૧૬૮)
શી પ્રશ્નોત્તર મોહનમાલા.
માફક અથવા તોપના ગાળાની માફક ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે તેને રાજુલારિસ કહેવાય છે, સંસારીજીવોને ઈલિકા અને કન્ક અને ગતિ હોય છે. સિદ્ધના અને મોક્ષમાં જતાં કેવળ કદુકાન જ હોય છે. (૨૬૩)
- ૪૮ ૪૦-૪જુગતિ અને વિકાગતિ કોને કહેવાય? (૨૪) - ૪૮ ૩૦-ઊધ્વલકથી અધોલેકે અથવા અલેકથી - દલેકે તથા પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વમાં એમ સીધી દિશામાં જીવ જે એક રામયમાં ઉત્પન્ન થાય છે તેને જ્ઞmતિ કહેવાય છે, અને દિશામાંથી વિદિશામાં અથવા વિદિશામાંથી દિશામાં અથવા વિદિશામાંથી વિદિશામાં બે સમયે ત્રણસમય કિંવા ચાર સમય (અથવા કેઈ અપેક્ષાએ પાંચ સમય) સુધીમાં એક ભવમાંથી અન્ય ભવમાં જે ઉત્પન્ન થઈ તેનું નામ વરાતિ અથવા વિઝfસ કહેવાય છે, આ વકા તિ, એક વકાગતિ, દ્વિવકાગતિ, વિકાગતિ અને ચતુર્વક્રાગતિ, એમ ચાર પ્રકારની છે જે અનુક્રમે આ પ્રમાણે– આ જુવાતિ-દિશિમાંથી નીકળી અધ: વા (ગર્વ ઉત્પન્ન થવું હોય તો એક વક્રાગતિ થાય. કારણ કે દિશામાંથી નીકળી ઉત્પત્તિ સ્થાનની સમશ્રેણિમાં આવી ત્યાંથી ઉત્પત્તિ સ્થાને પહોંચે ઈત્યાદિ રીતે એમાં અનેક ભાગ પણ ઉપજે તે સ્વયં વિચારવા આકૃતિ આ પ્રમાણે
વાત-વસનાડી બહાર અધેલકમાં દિલિપાથી નીકળી ત્રસનાડીમાં પ્રવેશી ઊજવલોકે સન્મુખ દિશામાં ઉત્પન્ન થાય ત્યારે દ્વિવકાગતિ થાય, એમાં રહેલ સમય બસનાડીની બહારની દિશિમાંથી ત્રસનાડીમાં પ્રવેશ કરવાને બીજે સમય ત્રણનાડીમાં ઊર્ધ્વદિશિગમને અને ત્રીજે સમય સન્ખદિશિત ઉત્પત્તિ સ્થાનમાં પ્રવેશ એમ ત્રણ સમયની દ્વિવક્રાગતિ થાય છે.