________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૫૯) કેઈક જીવ બકર્મભમિ સંબંધી મનુષ્ય અથવા તિર્યંચ ગ્ય મનુષાયુ અથવા તિર્યગાયુને ત્રણ પપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધીને શી મરણ પામી (આયુષ્ય બંધને અનુસરે) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યમાં વા તિર્થચમાં ઉસન્ન થાય ત્યાં ઉત્પન્ન થયા બાદ અન્તર્મ પ્રમાણ સર્વજઘન્ય આયુષ્ય સિવાય બાકીની (અતમું દૂર્ણ ન્યન ત્રણ પલ્યોપમ પ્રમાણ) અ યુવ્યસ્થિતિને અપના કરણવડે અપવર્તી નાંખે. આ અપવાના પ્રસંગે તિર્યંચ અથવા મનુષ્યામૃધ્યને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હો,
ઉપરની ગાથા તેમજ ટીકાના અર્થમાં અપર્યાપ્તાવસ્થા જણાવી નથી. પરંતુ વિચાર કરતાં અપર્યાપ્તાવસ્થા ગણવી એ ઉચિત સમાય છે. અને તેમાં શ્રીસૂયગડાંગસૂત્રવૃત્તિ તથા શ્રી આચારાંગસૂર વૃત્તિનો પાઠ પુષ્ટિ આપે છે. તેમાં શ્રી આચારાંગસૂત્રવૃત્તિને પાઠ આ પ્રમાણે –
'द्वयोस्तिय-मनुप्ययोरपत्तिकाअपवर्तनं भवति, एतપાડવા 7pg, mત મનપત્રનેતિ ' | ભાવાર્થ – તિર્યંચ અને મનુષ્યના આયુષ્યની અપવર્તના હોય છે, અને તે અપવર્તન અપર્યાપ્તાવસ્થાના અન્તર્મુહૂર્તમાં જાણવી, કારણ કે--ત્યાંથી આગળ અર્થાત અપર્યાપ્તપણાનું અન્તમુંદૂત્ત વ્યતીત થયાબાદ યુગલિકને અંગે આયુષ્યનું અનપવન છે, ઉપર જ વેલ પાઠમાં યદ્યપિ યુગલિકનું નામ નથી તોપણ ત્યાં શ્રી આચારાંગવૃત્તિમાં યુગલિકને વર્ણન પ્રસંગે જ આ પાઠ અપાયેલ છે. શ્રી કર્મપ્રવૃત્તિની ગાથા શ્રી આચારાંગવૃત્તિને પાઠ વિગેરે ઉપરથી સમજી શકાય તેમ છે કે-નિરૂપકમ આયુષ્યવાળ યુગલિક છે આયુષ્યની અપવન થાય તો અપર્યાપ્તાવસ્થામાં થાય, પર્યાપ્તાવસ્થામાં ન થાય, અને પર્યાપ્તાવસ્થામાં અપવ7ના થાય તો તે આયુષ્ય શેપકમ ગણી શકાય, એમ મારી સમજમાં આવે છે છતાં જે બહુશ્રતો કહે તે પ્રમાણ,
૭૫n૦— શ્રેણિક રાજાને કૂણિકે જ્યારે કેદ કર્યા ત્યારે તેમના આહારને નિવાહ કેવી રીતે થતો હતો ? સાંભવ્યું છે કે “ શ્રેણિ