SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રસિંહ મહેમાન. - “ અવ સમજુ, દિ તારે તો ! મા શુદિ , િાિ મા II ટીभगवती देशोनवर्षाले एवं किञ्चिन्मिथुनकं साताऽपत्य सत् तदंपन्यमिथुन त लक्षस्यायो विमुच्य रिरंसयां कदलीगृहादिक्रीडागृहमगमत् । स्माच तालवृक्षात् पवनप्रेरितं पक्वतालफलमपप्तन् , तेन दारक ऽकाल एव जीविताद् व्यपरोपितः । एष प्रथमोऽवसपिण्याम कालमृत्युः। तदपि मिथुनकं तां दारिकां वर्द्धयित्वा प्रतनुक यं मृत्वा सुरलोके समुत्पन्नम् । सा चोंद्यानदेवतेवोत्कृष्टरूपा एकाकिन्येव वने विचचार, दृष्ट्वा च तांत्रिदशवधूसमानरूपां मथुनकनरा विस्मयोत्फुल्लनयना नाभिकुल. कराय न्यवेदयन्। निवेदिते च तैः कन्या नाभिकुलकरेंण ऋषभपत्नी भविष्यतीति सङ्गहीता॥' રીનો માવ –પ્રથમ તીર્થકર શ્રી ભવપ્રભુ કાક ન્યૂન એક વર્ષની ઉમ્મરંવાળા થયા તેવા અવસરમાં જેણે પુત્ર પુત્રીરૂપ યુગલિકનો જન્મ આપેલ છે એવું એક જોડલું તે પિતાને પુત્રપુત્રીરૂપ જેડલા તાલવૃક્ષની નીચે મુકી રમવા-ક્રીડા કરવાની ઈચ્છાથી કેળ વિગેરે ક્રીડા કરવાન: ઘરમાં ગયું. અહિં જે તલ વૃક્ષની નીચે પુત્રપુત્રીરૂપ જોડલું મુકાએલું છે, તે તાલવૃક્ષ ઉપર પવનના જોરથી રંક પવ ફળ પુત્ર ઉપર પડયું તેથી તે પુત્ર અકાળે જ મૃત્યુ પાર, આ અવસર્પિણીમાં આ પ્રથમ અકાલ મૃત્યુ થયું, કીડા કરવા અર્થે ગયેલું તે માતપિતારૂપ યુગલિંક બાકી રહેલ પુત્રીને માટે કરી અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે દેવલેકે ગયું. હવે ઉપવનની દેવીના સરખી રૂપવાળી તે બાળા એકલી જંગલમાં ફરવા લ ગી. દેવીના સરખા સુંદર રૂપવાળી તે બાળાને દેખીને યુગલિક મનુએ આશ્ચર્યયુક્ત નેત્રવાળા થયી થઈ નાભિકુલકરને તે વત્તાંત જણાવ્યું. તેઓએ તે વૃત્તાંત જણાવ્યા બાદ “ આ સુંદર પવંતી બાળા પત્ની થશે” એસ યુગ, લિકોને જણાવવા પૂર્વક તે બાળા સુનન્દોનું ગ્રહણ કર્યું
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy