SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (!) શ્રી પ્રશ્નોત્તર માહનચાલા. ઉપર જણાવ્યા મુજબ સવતો રેચોનવર્ષા હે' એ પાઠથી સાબીત થાય છે, કે ભગવ’તની ઉમ્મર એક વર્ષમાં કાંઈક ન્યૂન છે, તે મપેક્ષાએ તે અવસરે વત્તતી સુનન્દાની ઉમ્મર તેથીપણ આછી હોવી જોઇએ. અને તેથીજ તે કુમારી હોય તેમાં કાંપણ આશ્ચય નથી. અજ્ઞાતા પત્યું ’.એ. પદ્મથી ચાક્કસ એવા અર્થે નીકળો શકે છે કે તે જોડલાના જન્મ હમણાંજ અર્થાત્ તાજોજ થયેલા છે. એ પદથી પણ મુનન્દાની કામાય્યવસ્થા સિદ્ધ થાય છે. ( તાં ાિં વન્દેચવા ’ એ વાકયથી માતપિતાએ એ પાલનપાષણ દ્વારા તે બાળાને ઉછેરવાનું જણાવાતું હાઇ માળાની કામાર્યાંવસ્થાની વિશેષ સાખીતી થાય છે, આ પ્રમાણે મુદ્દાની કામાર્યાંવસ્થાને સિદ્ધ કરનારા સ્પષ્ટાક્ષરા હાવા છતાં તે કામાય્યવસ્થાના અપલાપકરવાપૂર્વક પુનર્લગ્નાદિ વિરૂદ્ધ વિચારેામ. જે ઢારવાય છે તે પેાતાના શાસ્ત્રીય અભિજ્ઞપણાના સૂચન સાથે કદાગ્રહને પ્રદર્શિત કરે છે. " ૧૬ ૬૦-કગ્રન્થ ૫ મા, ગાથા ૯૬ માં પ્રકૃતિબંધ અને પ્રદેશમય યાગથી તથા સ્થિતિમધ અને અનુભાગ (રસ) અન્ય કષાયથી થાય છે, એ પ્રમાણે જણાવવામાં આવેલ છે તેામિથ્યાત્વ તેમજ અવિરતિથી કયા અન્ય થાય? ན ૧૬ ૩૦- ગોવા થડિપä, દિનુમાનું સામો પંચમક ગ્રન્થની આ અગાથામાં જે યાગને પ્રકૃતિબંધ તથા મહેરાબંધમાં કારણ કહ્યા છે, તેમજ સ્થિતિ અને સબંધનું કારણ કષાય છે એમ જણાવ્યુ છે તે અન્વયવ્યતિરેકરૂ. પ્રધાન કારણ તરીકે જણાવવામાં આવેલ છે, એજ અર્થ તેજ ગાથાની ટીકામાં આપેલ નીચેની પંક્તિઓથી સ્પષ્ટ થાય છે. " 'मिथ्यात्वाऽविरतिकपाययोगा यद्यपि सामान्येन कर्मबन्धtतव उक्तास्तथापि आद्यकारणत्रयाऽभावेऽप्युपशान्तमोहादिगुणस्थानकेषु केवलयोगसद्भावे वेदनीयलक्षणा प्रकृतिस्तत्प्रदेशाव बध्यन्ते, अयोग्यवस्थायां तु योगाऽभावान्न वध्यन्ते इत्यन्वय'व्यतिरेकाभ्यां ज्ञायते प्रकृतिमदेशबन्धयोर्योग एव प्रधानं कारणम् ।
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy