SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Gooooooooooooooo - - -- - - - - - --- - -- - श्री प्रश्नोत्तरमोहनमाला મજ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ द्वितीया श्रेणिः અવતરણ-પ્રશ્નોત્તર મોહનમાળા'ના પ્રથમ ખંડમાં ૫. શ્રીમાન ખાનિવિજયજીએ પુછેલા પ્રશ્નોને તેમજ આરાધ્ધપાદ આચાર્ય શ્રીમદ્ વિજયાહનસુરીશ્વરજી મહારાજે આપેલા ઉત્તરેને પ્રશ્નોત્તરરૂપે સમાવેશ કરવામાં આવે છે. આ બીજા ખંડમાં પણ શ્રીભગવતી સૂત્રવિષયક પ્રશ્નોત્તરને સંગ્રહ આપવામાં આવે છે. આ પ્રશ્નો કયારે અને ક્યાં પુછાયા છે તેમજ પૂ૦ આચાર્યશ્રીએ જ્યારે ઉત્તર આપ્યા તે સંબંધી ઘણીજ સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ અપાય છે વિ. સંવત ૧૯૦ ના વર્ષમાં અમદાવાદ (સજનગર) ના ભાવકોની આગ્રહભરી વિનંતિથી પૂજ્ય પ્રવર આચાર્ય મહારાજ વિજ્યાનસુરીશ્વરજી મહારાજનું અતુર્માસ શિષ્ય-પ્રશિષ્યના પરિવાર સાથે
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy