________________
Gooooooooooooooo - - -- -
- -
-
-
---
-
--
-
श्री प्रश्नोत्तरमोहनमाला
મજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
द्वितीया श्रेणिः
અવતરણ-પ્રશ્નોત્તર મોહનમાળા'ના પ્રથમ ખંડમાં ૫. શ્રીમાન ખાનિવિજયજીએ પુછેલા પ્રશ્નોને તેમજ આરાધ્ધપાદ આચાર્ય શ્રીમદ્ વિજયાહનસુરીશ્વરજી મહારાજે આપેલા ઉત્તરેને પ્રશ્નોત્તરરૂપે સમાવેશ કરવામાં આવે છે. આ બીજા ખંડમાં પણ શ્રીભગવતી સૂત્રવિષયક પ્રશ્નોત્તરને સંગ્રહ આપવામાં આવે છે. આ પ્રશ્નો કયારે અને ક્યાં પુછાયા છે તેમજ પૂ૦ આચાર્યશ્રીએ જ્યારે ઉત્તર આપ્યા તે સંબંધી ઘણીજ સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ અપાય છે
વિ. સંવત ૧૯૦ ના વર્ષમાં અમદાવાદ (સજનગર) ના ભાવકોની આગ્રહભરી વિનંતિથી પૂજ્ય પ્રવર આચાર્ય મહારાજ વિજ્યાનસુરીશ્વરજી મહારાજનું અતુર્માસ શિષ્ય-પ્રશિષ્યના પરિવાર સાથે