________________
શ્રી પ્રગ્નેતર મોહનમાલા
, (૮૧)
૧૦૪ ૦-૬ દ્વિદલ –વિદળ કોને કહેવાય? તેમજ “ગોરસ શબ્દથી શું શું ગ્રહણ કરવું?
૧૦૮ ૩૦-જે ધાન્યની બે ફાડ (દલ) સરખા ભાગે થાય તેવાં કઠોળ (ધ ન્ય) ને શાબમાં વિદળ કહેવાય છે, છતાં તેમાં વિશેષ એ છે કે--જેની બે ફાડ થતી હોય તથાપિ તેમાંથી તેલ નીકળતું હોય તો તેને ગોરસ સાથે ખાવા માટે નિષેધરૂપે દ્વિદલ-વિદળ ગણવામાં આવતું નથી. જેમકે ભેયસીંગ (મગફળી) રાઈવિગેરે– આ સંબંધમાં નીચે મુજબ શાસ્ત્રીય પુરાવે છે–
ક્રિસ્ટ त्वेवमाहुः;-' जम्म उ पीलिजंते नेहो न हु होइ विति तं विदलं । વિ વિદુ ૩ સં નહgi દોરૂ નો વિરé i ?” (સુગમાર્થ:)
'गवां रसो गोरसो, व्युत्पत्तिरेवेयं. प्रवृत्तिस्तु महिष्यादोना. મા સુધારા ' એ પ્રમાણે શ્રીઠાણાંગસૂત્રની વૃત્તિને પાઠ હોવાથી ગાય, ભેંસ, બકરી પ્રમુખનું દુધ (દહિં-છાશ ) વિગેરે ગોરસમાં ગણાય છે.
૧૦૫ ૬૦- “વિદળ અને કાચું ગેરસ ભેગું થાય તો જીવેત્પત્તિ થાય તે ૫ઠ કયા ગ્રંથમાં છે?
૧૦૫ ૩૦- વિદળ અને કાચું ગેરસ ભેગું થતાં છત્પત્તિ થવા સંબંધી પ 5 શ્રી વહૂિદશા ઉપાંગ ૧૧ મું, શ્રી કલ્પભાષ્ય, સંબોધપ્રકરણ, પંચવસ્તુ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, શ્રાવકાચાર, વ્યવહાર, યોગશાસ્ત્ર, ધર્મ સંગ્રહ તેમજ સંદેહદેલાવલી વિગેરે અનેક ગ્રન્થામાં છે. તે 'કી કેટલાક પાઠે અહિં આપવામાં આવે છે: 'जह मुग्ग-मास भिड विदलं कच्चंमि गोरसे पडइ । ता तसजोवुप्पत्तिं भणंति दहिए वि बि दिणुवरि ॥१॥' [श्री वह्निदशाउपार ११ मुं तथा सम्बोध प्रकरण-पत्र ४४ गाथा ६६]
શ્રી દશવૈકા લકસૂત્રની ટીકામાં ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજે “રા-રતના શબ્દને આપેલ અર્થ'रसजास्तकारनाठदधितोमनादिषु पायुकृम्याकृतयोऽतिसूक्ष्म्स 'आमगोरससम्पृक्त-द्विदलादिषु जन्तवः।
મન્નિતિ “ दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मातानि विवर्जयेत् ॥ १॥ .
ચોરાણ-તોરાક છે. ૨