________________
(૮), 'પ્રભારી મેહનમાલા.
આ વિષયને અને નીચેના પાડે પણ ખાસ પુષ્ટિકારક છે• અષ્ટક પ્રકરણ (શ્રીહરિભદ્રસૂરિજી વિરચિત) અષ્ટક બીજું, મહ ચોથા-મદ્ધિનિમિત્તરવાનુમણિતિઃ |
પવિરામપિ તાજુમાવત: III” બત્તીસાબત્તીસી (છાપેલ) સાતમી બત્તીસ, બ્લેક ૩૧ મે સિતો જુમો માવો ઘરાવતપુરા गन्तव्यं तत्सदाचारभावाऽभ्यन्तरवर्त्मना ॥१॥'
આ લેકની ટીકા ખાસ જેવી . સંધપ્રકરણ (શ્રીહરિભદ્રસૂરિવિરચિત) પત્ર ૩૦, ગાથા ૧૭ મી—“જિવિષે વિદુ, સુદૂર સુદ દક્ષિા .
ण उ इयरो घेयपहोव्व मिच्छस्स जह विष्पं ॥१॥' ૧૦૩ ઇ---આઠ પ્રકારની દયાનું સ્વરૂપ કયા ગ્રન્થમાં છે?
૧૦૩ ૩૦-આઠ પ્રકારની દયાનું સ્વરૂપ શ્રી આત્મારામ 'મહારાજ કા જન તવાદના પૃષ્ઠ ૨થી જેવું! જેમાં રીતસર વિવેચન સારૂં કરેલ છે, તેમાં ત્રીજી સ્વિદયા અને છઠ્ઠી જે
અનુબંધદયા' નું સ્વરૂપ લખ્યું છે તેને તે લેકે પોતાને બચાવ કરવા ઉલટા અર્થ લગાવી દે તે દયાનમાં રાખવાનું છે, કારણકે ત્રીજી દયામાં આત્માની અશુદ્ધપરિસુતિ દૂર કરવામાટે તેમજ આત્માને જ્ઞાન-ક્રિયાવંત બનાવવામાટે વિહાર પડિલેહણાંદિ ક્રિયાઓ કરતાં જે યતકિંચિત હિંસા થાય છે તે હિંસાને અહિં હિંસારૂપે ન કહેતાં દયારૂપે કહી, એજ પ્રમાણે છઠ્ઠી અનુબંધદયામાં પણ બહુ બારીકાઈથી સમજવાનું છે..બાકી આ આઠે દયાનું વર્ણન એકી સાથે એકજ ઠેકાણે અમુક ગ્રન્થમાં (છે તેમ મારા) જેવામાં આવેલ નથી પરંતુ શ્રી પંચાલક પિડશક અધ્યાત્મમતપરીક્ષા બત્તીસાબત્તીસી, ધર્મ સંગ્રહ વિગેરે અનેક પ્રત્થામાં આઠ પિકી અમુક અમુક દયાનું સ્વરૂપ વણવતાં આઠ પ્રકારનો દયાનું વરૂપ આવી જાય છે.