________________
શ્રી પ્રમોત્તર મોહનમાલા.
(૧૫૯). ૧ અપર્યાપ્તસૂક્ષ્મનિમેદની જઘન્ય અવગાહના સર્વથી લઘુ તેથી ૨ ૩ ભાદર , છ , અસંખ્ય ગુણ ૩ પર્યાપ્ત સૂક્ષ્મ છ છ ' s by by ૪ ઇ બાદર છ છ ક ૫ અપર્યાપ્તસૂક્ષ્મ છે ઉત્કૃષ્ટ 59
9 ૬ પર્યાપ્ત છે
5 5 59. » ૭ અપૉપ બાદર છ છ ) , w ૮ પર્યાપ્ત 5 x 9
એ પ્રમાણે આઠે પ્રકારે નિગાદજીની અવગાહનાની તરતસતા જાણવી. (૨૩૫),
૨૦ ૧૦–નિગાદજીવોને સમુદ્રઘાત કેટલા હેય? (૨૩) :
ર૦ ૩૦–બન્ને નિગોદના છેવોને કષાય-વેદના અને મરણ એમ ત્રણ મુદ્દઘાત હોય છે, વિશેષમાં એ છે કે નિકૂટસ્થાને રહેલા નિગદ તથા અાચરસ્થાને રહેલા નિગેદ કે જ્યાં વાયુ આદિન વિશેષ આઘાત પહોંચી શકતો નથી તેવા સ્થાનમાં રહેલા એને વેદના સમુદ્રઘાત નથી હોતો એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે (૨૩૬)
૨ –નિગેદના જ કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થઈ શકે? (૨૩)
૨૧ ૩૦-નિગાદજી મરણ પામીને સે એકેન્દ્રિમાં, સર્વવિકોલેજિયમાં સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ તિયચર્ષચેન્દ્રિમાં, સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યમાં અને સં. મૂર્ણિમા તિચિ મનમાં ઉત્પન્ન થાય છે, પરંતુ યુગલિકમાં દેવમાં અને નારકમાં ઉત્પન્ન થતા નથી. (૨૩૭) : - રર ૮-નિગોદમાં કણ કણ ઉત્પન્ન થાયં? (૩૮) ,
૨૨ ૩૦-એ જીવોની જ્યાં જ્યાં ગતિ કહી છે. ત્યાંથી . ત્યાંથી આગતિ પણ જાણવી, અર્થાત્ તે તે સ્થાનેથી મરણ પામેલા જી નિગોદમાં ઉત્પન્ન થઈ શકે છે, પરન્તુ યુગલિક દેવ અને નારક એ ત્રણ છ મરણ પામીને અનન્તરપણે નિગોદમાં ઉત્પન્ન થઈ શકતું નથીએટલે કે આગતિ ગતિ તુલ્ય છે. (૩૮)