________________
શ્રી પ્રશ્નોત્તરે મોહનમાલા
(૧૫૧),
પ્રવેશ કરીને રહી શકે છે. એક પરમાણુમાં બીજે પરમાણુ, તેમાં ત્રીજે પરમાણ, તેમાંજ ચા પાંચમ સંખ્યાત અસંખ્યાત યાવત અનંત પરમાણુઓ તે એક વિવક્ષિત પરમાણુમાં પ્રવેશ કરી શકે છે. અને તેથી જ અનન્તપ્રદેશી કધોની પણ એક આકાશપ્રદેશ જેટલી અવગણના સિદ્ધ થઈ શકે છે. પુદ્ગલતો રૂપી પદાર્થ છે, તે પ્રમાણે જ માં પરસ્પર અનન્તનો પ્રવેશાવગાહ માને અયુક્ત નથી. જેમ સુધાવસ્થાને પમાડેલ ( બુભુક્ષિત ) પારે સેંકડે તોલા સોનું પ્રવેશ કરી જાય છે (પિતાનામાં સમાવી દે છે) છતાં વજન કે આકાર વૃદ્ધિ પામતો નથી, જે માટે લોકપ્રકાશમાં કહ્યું છે કે
( परमाणपादिना द्रव्येणकेनापि प्रपूर्यते । स्वप्रदेशथा द्वा. भ्यामपि ताभ्य तथा त्रिभिः ॥१॥ अपि द्रव्यशतं मायात्तत्रैवैक प्रदेशके । मारत् कोटिशतं मायादपि कोटिसहस्रकम् ॥ २॥ अवगाहस्वभाव वादंतरिक्षस्य तत्समं । चित्रत्त्वाच्च पुद्गलानां परि. णामस्य युनि.मन ॥ ३॥ दीप्रदीपप्रकाशेन यथावरकोदरं । एकेनाऽपि પૂર્યતે તરત જ મતિ ૨ | ૪ | વિરહ્યૌmધિક્ષામત પર दस्यककर्षके। सुवर्णस्य कर्पशतं तौल्ये कधिकं न तत् ॥ ५ ॥ पुनरौषधिसाम यत्तिद्वयं जायते पृथक् । सुवर्णस्य कर्षशतं पारदશૈકા : ; ”
‘ભાવાર્થ - એક આકાશપ્રદેશ એક પરમાણુવડે પણ પૂરાય છે તથા બે પરમ કૃઓ વડે પણ પૂરાય છે, તેમજ ત્રણ પરમાણુવડ પણ પૂરાય છે. ૧ | પુન: તે એક આકાશપ્રદેશમાં સેંકડો પરમાણુ દ્રવ્યો કમાય છે, સેંકડો કાડ પરમાણુ દ્રવ્યો સમાય છે અને હજારો કે પણ પરમાણુ દ્રવ્યો સમાઇ જાય છે, એ પ્રમાણે
બે પરસ્પર વેશી શકે છે તેનું કારણ શું ? તે દર્શાવે છે – છે ૨ એ સવ દ્રવ્યોના પ્રવેશનું કારણ એ છે કે-આકાશને તથા પ્રકારને અવગાહ સ્વભાવ છે અને પુદ્ગલેના પરિણામ વિચિત્ર છે માટે બે સર્વ બાબત યુક્તિસંગત છે. જે ૩ છે તે જ વાત દાનથી સિદ્ધ કરાય છે દેદીપ્યમાન એક દીપકના પ્રકાશ વડે જેમ ઓરડાના મધ્ય ભાગ પૂરાય છે તેમ તેજ ઓરડામાં બીજા સેંકડો દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે ૪ પુના