SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૬) ‘થી પ્રશ્નોત્તર મોહનમાણ * • બીજું દષ્ટાન્ત–ઔષધિના સામર્થ્યથી એક કષ' (તાલા ) પારામાં ૧૦૦ કઈ ( તોલા ) નું પ્રવેશ કરે છે છતાં તે એક કઈ પારે વજનમાં વધતો નથી ! ૫ છે વળી ઐાષધિના સામર્થ્યથી ૧૦૦ કર્ષ સોનું અને એક કઈ પારે બને જુદા પણ પડી શકે છે. આ ભાવાર્થ શ્રી ભગવતીસૂત્રના ૧૩ માં શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં પણ સ્પષ્ટ જણાવેલ છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પરસ્પર પ્રવેશ કરીને રહી શકે છે તો નિગદ અથવા બટાકા વિગેરે કંદમૂલમાં અરૂપી એવા અનંતજી પોતપોતાની જુદી અવગાહના ન રેકતાં એકજ અવગાહનામાં તે પરસ્પર એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે દ્રવ્યોના પરિVામ-સ્વભાવ વિચિત્ર હોય છે. (૨૨૪) ૯ ૪૦-નિગાદના એકંદર ભેદ કેટલા? (૨૨૫) ૯ ૩૦-સૂક્ષ્મનિગોદ અને બાદરસિંગદ, તે પ્રત્યેકના બે ભેદ સૂક્ષ્મઅપર્યાપ્રનિગદ અને સૂક્ષ્મપર્યાનિગોદ, ભાદરઅપર્યા સનિગોદ અને બાદરપર્યાપ્રનિગાદ એમ એકંદર ચાર ભેદ થાય, અથવા વ્યાવહારિકનિગોદ અને અવ્યાવહારિકનિગે દ એમ પણ બે ભેદ કહેવાય છે. (૨૫) ૧૦ ૫૦–નિગદ લોકમાં સર્વત્ર છે કે અમુક સ્થાનમાં છે? (૨૨૬ ) - ૧૦ ૩૦–સૂક્ષ્મનિગદ સર્વ લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત હેય છે. લોકોમાં એવું કે સ્થાન નથી કે કોઈ આકાશ પ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મનિગદ ન હોય, બાદરનિદાદનું સ્થાન સર્વ દ્વીપ-સમુદ્રમાં અને વાસ્તવિક રીતે સર્વ જળારામાં અને સર્વ વનસ્પતિસ્થાનમાં હોય છે. “ગરથ કરું તથri ” “ જ્યાં જળ ત્યાં વનસ્પતિ એ વચન વિશેષતા બાદરનિગેદની અપેક્ષાએ છે. જે કે કાચા સ્વચ્છ જળમાં બાદરનિગોદ દેખાતી નથી તોપણ અદશ્યપણે બાદરનિગદ અવશ્ય છે. એ ભાવાર્થ ન્યા. વિ.. ઉપા, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે ધમપરીક્ષા ગ્રન્થમાં કહે છે. જેથી બાદરનિગદ લોકના અસંખ્યાતભાગમાં છે. અને સક્સવિગેદ (તો) ઉપ૨ જણાવ્યા મુજબ સર્વ લોકમાં છે. (૨૨૬)
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy