________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
can)
નથી, ” ( સેનપ્રશ્ન મુદ્રિત પત્ર. ૬ પ્રશ્ન ૩૯) વલી ‘ક્રમ પ્રકૃતિ વિગેરે ગ્રન્થામાં પણ આ ભામત ઘણા સ્થળે આવે છે. (૧૮૩)
૭૬ ૬૦-જેને જાતિસ્મરણજ્ઞાન થાય તે પાતાના ( ગયા ) કેટલાં સવ સુખે ? ( ૧૮૪ )
1
૭૬ ૩૦— શ્રી આચારાંગબૃહદ્વ્રુત્તિ તથા કમ ગ્રન્થની ટીકામાં ‘સખ્યાતાલવ દેખે' એવા ભાવાના પાડે છે. શ્રી સેનપ્રશ્ન માં પણ તે પ્રમાણે લખેલ છે. શ્રી આચારાંગસૂત્રનીટીકામાં માં પ્રમાણે—જ્ઞાતિમાં તું નિયત: સંપ્થેયાન્। શ્રી કર્મગ્રન્થનીટીકામાં—. જ્ઞાતિસ્મરત્નમતિ સમતિ તલવ્યાસમવાવર્ગમસંપ અતિજ્ઞાનમેન્ટ્ વ’( જાતિસ્મરણ જ્ઞાન પણ ગયા સખ્યાતાલવાન જાણવાના સ્વરૂપવાળું મતિજ્ઞાનના ભેદરૂપેજ છે. ) આ પ્રમાણે પાઠ છે. પરંતુ કઇ છુટક ગાથાઓમાં એક-બે-ત્રણથી તે યાવત્ નવભવ સુધી દેખી શકે, એમ પણ લખેલ છે. અહિં વૃદ્ધાનાથથી એમ સમજાય છે કે નવભવ પણ સંખ્યાતાની ગણતરીમાં છે, તેથી ખાસ અવિરામ આવતા નથી. ( ૧૮૪)
૭૭ ૬૦—વ નારદ સમ્યગ્દષ્ટિ હાય કે મિથ્યાદષ્ટિ (૧૮૫)
૭૭ ૩૦—ારદા સ્વર્ગ અને મોક્ષે જઈ શકતા હોવાથી સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાર્દષ્ટિ એમ બન્ને પ્રકારના હોવાના સ’ભવ છે. કાયમ સદાને માટે મિથ્યાøિજ હાય એવુ સમજવાની જરૂર નથી, પરંતુ પૂર્વાવસ્થામાં મિથ્યાત્વી હોય છે, અને તેથીજ ૌપદીને કષ્ટમાં નાંખવાના પ્રસંગ થયા છે. તાપણું પાછળથી તથાપ્રકારની કારણસામગ્રી પ્રાપ્ત કરીને સમ્યકત્વાદિ ગુણા પણ મેળવે છે. જે મા: શ્રીસેનપ્રશ્ન ઉલ્લાસ ત્રીજામાં નીચે મુખ પ્રશ્નનાત્તર છે
૬ 10 - સાāા:સર્વેઽવિમોક્ષ ષ યાન્તિ વર્ષે કૃતિ પ્રશ્ને उत्तरम् - नारदा मोक्षं स्वर्गश्च यान्तीति ऋषिमंडलवृत्तौ । किञ्च ते પૂર્વે મિયાસિનઃ પાટલધિનાત્રેયોત્તા તિ' માઁ સ્પષ્ટ છે. (ies).