________________
શ્રી પ્રશ્નોત્તર મોહનબાવા. (૧૯) ૮૯ ૩૦–મી સપ્તતિશતસ્થાન તેમજ અજિતસિંહરિવિરચિત શ્રી શાંતિનાથચરિત્રમાં ત્રણ સ્વપ્ન દેખવા સંબંધી ઉલેખ છે જે આ પ્રમાણે;” áશિri વાયુત્તર जन्मिनाम् । एकै मम्बिकाः स्वप्नं, पश्यन्त्येषां हि मध्यत: ॥२॥ વલી સપ્તતિશતરથાનમાં કહ્યું છે કે–રિ ના તદ્ T-કુંભ માથાન પતંતિ ઉત્તથા થમ્ | કિંતુ હૈમી રામાયણમાં રાવણની માતાએ એક સિંહ જોયાનું જ જણાવેલ છે. (૧૭) • . ૯૦ ૪૦ કેટલાક ધમ જીવોને પણ શરીરમાં રેગે થતા જવામાં આવે છે તો તેમાં કર્મને ઉદયજ કારણ હશે કે બાહા કારણ પણ હશે ખરું? (૧૯૮)
૯૦ ૩૦–ધથી કે ગમે તે કોના શરીરે જ્યારે કેઈપણ રોગજન્ય અશાતા થાય, તેમાં મુખ્ય તો પ્રાય: પૂર્વ કર્મોદયજ કારણ હોય છે, પરંતુ તેવા સેપકમી ઉદયમાં ઘણીવાર બાહ્ય કારણે બલવત્તર બની જાય છે. મૃત્યુમાં જેમ અથવસાનાદિ કારણે સિદ્ધાંતમાં કહેલાં છે, તેમ રેગ-ઉત્પત્તિ માટે પણ તેવા કારણે જણાવેલ છે તે આ પ્રમાણે-“ટું કાર્દિ ગુemત્તિ सिया, तं० अच्च सणयाए १, अहियासणयाए २, अइनिदाए ३, अइजोगरिएण ४, उच्चारनिराहेणं, ५, पासवणनिरोहेणं ६, अ. द्धाण गमणेणं ७, भोयणपडिकुलयाए ८, इंदियत्त्यथकावणयाए ९ કિાણાંવાહૂત્ર-કાળ૨)
ભાવાર્થ–બડુ વખત એક આસને બેસી રહેવાથી અથવા અતિશય ભોજન કરવાથી, ગેરકાયદેસર વિષમ આસને બેસવાથી (અશ–હરસ જેવા રોગોની ઉત્પત્તિ માટે વૈદ્યકશાસ્ત્રોમાં જણાવેલાં બીજા કારણે પૈકી આ પણ કારણ કહેલ છે) અથવા તેવા અહિતકર કે અજીમાં ભેજન કરવાથી ૨,દિવસે ઘણું ઉઘવાથી ૩, રાત્રિએ ઘણું કાગવાથી ૪, મલ (ઝાડા) કવાથી ૫, પેશાબ રોકવાથી ૬, માગ - ઘણે પંથ કરવાથી ૭, પ્રકૃતિ વિરૂદ્ધ ભજન કરવાથી ૮, કામ વિકારથી, (પ્રત્યક્ષ વિષય સેવન કર્યા વિના ફકત કામવિકારથી પણ) અર્થાત વિષયમાં અતિઉત્કટપણાથી એમ નવ કારણથી રેગોની ત્પત્તિ થાય છે. તથા શ્રી ઘનિર્યુકિતમાં–