SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમત્તર મોહનમાલા. (૧૧૦) પાગ્યા બાદ વિર્ભાગાન ઉત્પન્ન થયું. એ ઉત્પન્ન થયા બાદ દેશે ઊણા પૂર્વ કેડ વર્ષ સુધી જીવ્યો, કોઈ ગુણાભાસ જ વિલંગજ્ઞાન પેદા થાય અને તે ગુણાભાસ કાંઇક વ્યક્તદશામાંજ હોય, અને તે વ્યક્તપણું ઉત્પન્ન થયા બાદ થોડા વખત પછી આવે એથી દેશે ઊણું પૂર્વ કોડવર્ષ કહ્યાં. ત્યાંથી વિભગ સાથેજ સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યપણે ઉત્પન્ન થયા એ પ્રમાણે બે ભવ સુધી વિભંગશાનનું નિરન્તરપણું હોવાથી દેશનપૂર્વકેટિ અધિક તેત્રીશ સાગરોપમ જેટલા વિભજ્ઞાનને કાળ સિદ્ધ થશે. આ પ્રમાણે જીવસમાસટીકા (મુદ્રિત) પત્ર ૨૩૮ માં કહેલ હોવાથી ચામું સમજાય છે કે સંજ્ઞપંચન્દ્રિય ગયા ભવના વિલંગશાન સાથે નરકગતિમાં ઉત્પન્ન થઈ શકતો હેવાથી અપર્યાપ્તાવસ્થામાં પણ તેને વિર્ભાગજ્ઞાન હોય, જ્યારે અસંઝિને તેમ ન હોવાથી નરકગતિમાં ઉત્પન્ન થયા બાદ અન્તમુદ્દત્ત પછી વિબંગગાન હોય. (૧૫૬) ૫૦ – તેને ઘણુરને અનાા વીરામિ7િमिश्राऽऽहारकमियाभावो वेदितव्यः' [ पंचसंग्रहपत्र १२, आत्मा. નામા-માવનાર] ઉપર મુજબ શ્રીપંચસંગ્રહ ટીકામાં-ચક્રદંશન અને અણાહારકમાગણામાં દારિકમિશ્ર, વૈકિયમિશ્ર અને આહારકમિશ્રનો નિષેધ કર્યો. દારિક મિકાયાગ અને અપેક્ષાએ કિયમિશ્ર યોગનો નિષેધ તો હજુ લેવો હોય તો લઈ શકાય, પણ ચશનમાગણામાં આહારકમિશ્રને અભાવ કેમ સંભવે ? ( ૧પ૭ ) પર ૩૦–આહારકશરીરની પૂર્ણાહૂતિ પછી જ તે આહારકશરીર સંબંધી ચશન હોય, માટે મિશ્ર ન હોય. આ સંબંધી ચલુ તુ તુનોથથનો એવો પાઠ પણ પંચસંગ્રહ સોપટીકા, પત્ર ૭ પૃ ૧ લોંટી ૨ જીમાં જણાવેલ છે. (૧૫) ૫૧ ૪૦–વીરમતીના પ્રયોગથી ચંદરાજા થશે, એવું જે ચંદરાજાના રસ વિગેરેમાં આવે છે, તો જે અવસરે રાજા કૂકડે છે તે વખતે તેને તિર્યંચગતિ-તિયચાયુનો રસદાય હતો કે મનુષ્યગતિ-મનુભાયુને રદય હતો ? ( ૧૫૮ ) પ૧ ૩૦ –ચંદરાજાની વાત વાસ્તવિક માનીએ તો જન્મ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy