________________
(૮૮)
થી પ્રશ્નૌત્તર ગહનમાયા. यदेतान मुञ्चसि, अहमेतावन्मात्रश्चेत्स्यां तदैतावन्तो न मुञ्चे, इत्यादि च निन्दनन्तर्मुहूर्तेनैव सप्तम्यामुत्कृष्टमायुः बद्धवाऽन्तमुहूर्तनवावाधां भुक्त्वान्तर्मुहूर्तमध्येनैव मृत्वा सप्त यामुत्पद्यते' इति श्री उत्तराध्ययन २२ मुं गा. ९८ नी लघुत्तमां तथा જીવભિગમ, પન્નવણાજી વિગેરે સૂત્રગ્રન્થામાં અન્તમુહૂર્ત જણાવેલ છે, જે લગભગ સર્વત્ર પ્રસિદ્ધ છે. ફક્ત શ્રીમાન હરિભદ્રસૂરિવિચિત હિંસાષ્ટકના પ્રથમલેકની ટકામાં– 'नव मासान् गर्भ स्थित्वा निष्क्रमणानन्तरमन्तर्मुहर्त्तमायुरिति वृद्धसम्प्रदायः सर्वे गर्भनतिर्यञ्चो गर्भजमनुप्यवदित वचनात्' એ પ્રમાણે અક્ષરો છે, વેલી આ તંદુલમસ્થના સંબંધમાં પ્રકતરસમુચ્ચય બાર પ્રસ્થમાં આ પ્રમાણે જણાવેલ છે કે નંદુલમસ્થ ગભ જ છે અને તેનું આયુષ્ય અન્તર્મદૂત્તનું છે પરંતુ તેની
વ્યવસ્થા આ પ્રમાણે છે-“નંદુલમસ્યનું આયુષ્ય ૭૭ લવનું છે. તેમાં ૧૧ લવ ગર્ભમાં રહે છે અને ૬૬:લવનું આયુષ્ય જન્મ થયા બાદ ભગવે, એમ ૭૭ લવપ્રમાણ અન્તર્ક આયુષ્ય ભેગાવીને તે તંદુલમનો જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે એમ ઉપદેશપ્રાસાદમાં જણાવેલ છે. પ્રજનેત્તરગ્રથના પૂર્વોત કથનની શ્રીજીવાભિગમ-પન્નવણા વિગેરે સાથે એકવાયતા થાય છે, પરંતુ હિંસાષ્ટકના વચને સાથે તો તે કથન વિચારણીય રહે. તકેવલીગમ્ય, (૧૧૧) - ૪ – રાવજ કુઢિી ' એમાં “કુલિંગી” એ પદને શું અર્થ? (૧૧) ( ૪ ૩૦-પુળિ ' એટલે “હીનઈન્દ્રિયવાળે” એવો અર્થ થાય છે. (૧૧૨).
૪૦—વિગ્રહગતિમાં વત્તતાને કર્મ બંધ ચાલુ હોય? (૧૧૩).
૫ ૩૦—વિગ્રહગતિમાં વર્તતાજીને પણ પ્રત્યેક સમયે આ કર્મ પૈકી સાતકર્મ બંધ હોય ફક્ત એક આ જ્યને બંધ ન