SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાલી. . (४१) 'गतस्य तव शैलोद्व भारण्डाः पञ्चशतः । द्विजीव त्र्यंहयो व्यास्याः एयन्त्ये कोदशः खगाः || १ || (आवश्यक कथा ) ॥ મા પ્રમાણે શ્રા ઠાણાંગજી જ્ઞાતાધમ કથાંગ કલ્પસુએાધિકા આવ શ્યકકથા પ્રીવ્યાકરણ વિગેરે અનેક સૂત્રગ્રન્થામાં ભારપક્ષિના અધિકારો છે, વતી આ ભાર ડપક્ષિસ બધી શ્રીપ્રઞાત્તરચિન્તામણિ ગ્રન્થમાં પ્રભાતર રૂપે નીચે મુજબ છે— प्र० - अथ च भारंडपक्षिणां कतिविधाः प्राणाः प्रत्येकं प्राप्यन्ते ? उ०- भारंडाख्यपक्षिणां किल प्रत्येकमेकं शरीरं, पृथगू ग्रीवा, त्रिपादं चैकमुदरं, इत्थं प्रश्नव्याकरणे उक्तं, तथा च सुवोधिका - एकोदराः पृथग्ग्रीवा - त्रिपदा मर्त्यभाषिणः । भारण्डपक्षिणस्तेषां मृत्युर्भिन्नफलेच्छया ॥ १ ॥ इति वचनादपि कुत्रापि प्राणा न नियमिताः, तथापि पंडितश्रीखांतिविजयगणिवचनात्तथा रकश्री विजयलक्ष्मीसरीणां वचनात्तथाऽस्मद्गुरूणां पंडित श्रीशुभ विजयगणिपंडित शिरोरत्नवहुश्रुतानां वचनाद् ज्ञायते यदुत्पत्तिकाले तौ द्वौ जीवौ मनःपर्याप्तिमन्तमुहूर्त्तेन समकं पूरयतः, तेन यावज्जीवं च तयोरेकं मनो वर्त्तते, तेन हेतुनॅकोन वैशतिः प्राणा उच्यन्ते, इथं - ' वृद्धव्याख्याममन, तथा सदा । एकोनविंशतिः प्राणा, भारण्डानां तु नान्यथा । १ ।। ' इति । तत्त्वं तु सीमंधरो वेति ॥ ભાવા - પ્ર૦ પ્રત્યેક ભાર’પક્ષિને કેટલા પ્રાણા હેાય છે ? C ૩૦—ભાઃ 'પક્ષિઓને દરેકને શરીર બુઢ્ઢા હેાય છે પરંતુ તે શરીરના બાંધા આવા પ્રકારના હોય છે. બન્નેની ડાક જુદી હાય છે. બન્નેના મલીને એકંદર ત્રણ પગ હોય છે, અને બન્ને હવેાના શરીર બે જુદા જુદા છતાં ઉદર એક હાય છે. શ્રી કલ્પ સૂત્ર-સુબાધિકા ટીકામાં પણ તેજ પ્રમાણે કહ્યું છે. તેમાં એટલું
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy