________________
પ્રતર હનમાયા.
(૧૩) तस्यां मौलो मध्यभागे सिद्धायतनमुत्तमम् ॥१॥ विष्कम्मायामतचैतत् प्राक्शाखाभवनोपमम् । देशोनक्रोशमुत्तंग-पृथुद्वारत्रयान्वितम् ॥ २ ॥ रस्यमध्ये महत्येका शोभते मणिपीठिका । धनुः पञ्चशतायाम-प्यासा तदर्धमेदुरा ॥ ३ ॥ उपर्यस्या महानेको देवच्छन्दक अहितः । पञ्चचापशतायामविष्कम्भः सर्वरत्नजः॥४॥ ઢોકવાર-૩-૨૭–. ૨૨-૨૨૨-૨૨૨-૩૪ ] : "
આ પ્રમાણે જબક્ષ તેમજ શામલીવૃક્ષ ઉપર એક એક સિદ્વાયત હે પાને લેકપ્રકાશમાં પાઠ છે. હવે જે ૧૧૭ સિદ્ધા ચેતન (અથવા શાશ્વત સૈયો) હેવાન સ્તોત્ર વિગેરેમાં પાઠ આવે છે તે માટે પૂર્વાચાર્ય મહર્ષિઓનું નીચે મુજબ સમાધાન છે,
જબૂવૃક્ષની વિડિમા શાખા ઉપર એક સિદ્ધાયતન છે, તેમજ જબૂવૃફ ના પ્રથમ વનમાં આઠફૂટ ઉપર આઠ સિદ્ધાયતને છે, તે બાબતમાં પ્રાય: કેાઇને વિરોધ નથી, પરંતુ મુખ્ય ભૂવૃક્ષના પ્રથમવયમાં મુખ્ય જનૂની અપેક્ષાએ અધપ્રમાણવાળા બીજ ૧૪ જબૂવૃક્ષો છે, તે દરેક ઉપર એક એક સિદ્ધાયતન છે. એમ કેટલાક આચાર્યો માને છે અને કેટલાક આચાર્યોને એ બાબતમાં વિસંવાદ છે. જેઓ માને છે તેઓના મતવ્ય પ્રમાણે જબૂવૃક્ષ તથા લાલમલીવૃક્ષનાં એકંદર જુદાં જુદાં ૧૧૭-૧૧૭ સિદ્ધાયતને છે (૧ મુખ્ય જંબુ ઉપર, + ૮ વનફૂટે ઉપર, + ૧૦૮ પ્રથમવાયના એકસેઆઠ જ મૂક્ષે ઉપર = ૧૧૭) આ બાબતમાં શ્રીલોકપ્રકાશ ૧૭ મા સગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે
'एतेषु च १०८ जम्बूवृक्षेषु श्रीजम्बूद्वीपप्रज्ञप्ति-श्रीजीवाभिगम श्रीक्षेत्रविचागदौ सूत्रद्भिर्वृत्तिद्भिश्च जिनभवनप्रासादचिन्ता न काऽपि चक्रे । यहवो बहुश्रुताः श्राद्धप्रतिक्रमणचूर्णिकारादयः शाश्वतजिनस्तोत्रकर्तृश्रीजयानन्दसूरिप्रभृतयश्च मूलजम्बूवृक्षवत् प्रथमवलयजम्बूवृत-प्रथमवनखण्डगतकूटकोऽपकजिनभवनैः सह जम्बूवृक्षे सप्तदशोसरं जिनभवनानां शतं मन्यमाना इहापि एकैकं सिद्धायतनं पूर्वोचमान मेनिरे। ततोऽत्र तत्त्वं. केवलिनो विदा । રિસીમા ”