SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) શ્રી પ્રશ્નોત્તર માહનમાયા. " ત્રણ ગજ જવા ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી નવલાખ ગજ જીવા ઉત્પન્ન થાય છે. અને (જન્મરૂપે ) ઉત્પત્તિ તા એક અથવા એ પામે છે. બાકીના અપઆયુષ્યવાળા હોવાથી ગણમાંજ મૃત્યુ પામી જાય છે. એક અથવા એની સંખ્યા વ્યવહારથી કહેલી છે. નિશ્ચયની અપેક્ષાએ તા તેથી અધિક અથવા ન્યૂન પણ થાય છે એમ સમજવું. વળી ગાથામાં આપેલ ક્રૂ શબ્દથી સંસક્ત યાનિમાં બેઈન્દ્રિય જીવા જઘન્યર્થ એક એ અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી નવલક્ષ પ્રમાણ:ઉત્પન્ન થાય છે. તસાય:રાહાન્યાય [ રૂની ભુંગળીમાં તપાવેલી લેાઢાની સળી નાંખવી તેનુ નામ તન્નાય:રાહાન્યાય' કહેવાય છે]ની માફક પુરૂષના સંયોગ થતાં તે વેના વિનારા થાય છે, વળી સ્ક્રી પુરૂષાના મૈથુન પ્રસંગે મિથ્યાદષ્ટિ અન્ત દૂત્તોઁયુષ્યવાળા લબ્ધિ અપર્યાપ્તા નવ પ્રાણને ધારણ કરવાવાળા નારક–દે –યુગલિક તેટલા સ્થાનાને વતે અન્યસ્થાનામાં ઉત્પન્ન થવાની લાયકીવાળા નારક-દૈવયુગલિક અગ્નિકાય અને વાયુકાય સિવાયના સ્થાનામાંથી આવીને [ચેાનિમાં] ઉત્પન્ન થવાવાળા બેથી નવ મુદ્ભૂત્તની કાયસ્થિતિવાળા (ચાદસ્થાનકે ઉત્પન્ન થવાવાળા) અ મુખ્યાતા સંમ્મૂમિ મનુષ્યા ઉત્પન્ન થાય છે. શ્રાપન્નવળાસૂત્રના પ્રથમપઢમાં ચૈત સ્થાનકે સ’મૂર્છાિમ વાની ઉત્પત્તિ ગણી છે. તેમાં થીસિ સંજ્ઞોશ્ક' શ્રી પુરૂષોના સાગ એ પણ એક સ્થાન ગણ્યુ છે. તિય ચાની મૈથુનક્રિયામાં પણ તે પ્રમાણે વાત્પત્તિ થવાના સંભવર્ક જણાય છે. 6 ૨૭ ૬૦-દેવ મનુષ્યની સ્રી સાથે ભેગ કરે તેા જીવાત્પત્તિ થાય કે નહિ? અને ગર્ભ રહે કે નહિ? १ 'इथोण जोणिमज्झे गब्भगया चेव हुंति नव लक्खा । इक्को व तिन्नि व लक्खपुहुत्तं च उक्कोसं ॥१॥ इथीण जोणिमज्झे, हवंति वेइंदिया असंखा य । उपज्जेति चयंति य सम्मुच्छिम्मा तह असंखा ॥२॥ xxxxx स्थीसंभोगे समगं, तेर्सि जीवाण हुंति उवणं ॥ આ પ્રમાણે શ્રી સમેધ પ્રકરભુની ગાથાના અર્થથી પણ ઉપરની વાત સ્પષ્ટ થાય છે. ,,
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy