SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નોત્તર માહનમાલા. (૨૯), २७ उ०- ' दे कप्पकायसेवी दो दो दो फरिसरूवस देहिं । चउरो મળેજીમાં અલ્પ વેયારા અનંતપુરા' "રા એ દેવલાક સુધીના દેવા કાયાથી ( મનુષ્યનીમાફક ) મૈથુનક્રિયા કરનારા હાય છે. ત્રીજા ચેાથા દેવલેાકના દેવેા સ્પર્શ દ્વારા, પાંચમા છઠ્ઠા ધ્રુવલેાકના દેવા રૂપઢારા, સાતમા આઠમા દૈવલેાકના દેવા શબ્દ દ્વારા, નવ દેશ અગીઆર અને આ દૈવલેાક સુધીના દેવે મન દ્વારા મૈથુન સંબધી ક્રિયા કરવાવાળા હોય છે, અને તેથી ઉપરના નવ ત્રૈવેયક તથા પાંચ અનુત્તરવિમાનના દેવે અલ્પવિકારવાળા તેમજ (પૈાલિક) અન”. સુખવાળા છે. એ ગાથા અને તેના અથ પ્રમાણે ક્રાય સેવી દેવાને વૈક્રિય) શુક્ર પુદ્દગલા હોય છે. પરંતુ જીવાત્પત્તિ અને ગર્ભાધાનના સંભવ જણાતા નથી. ગર્ભાધાન નિષેધ માટે તા સ્પષ્ટાક્ષરા તદુલવેયાલિય પયત્નાની પમી ગાથાની ટીકામાં આપેલા છે. તે આ પ્રમાણે— ‘નનુ તૈયાનાં સુપુત્રજા: વિશ્વ સન્તિ ત ન ? ગુજ્જરે, सन्त्येव परं ते वैकियशरीरान्तर्गता इति न गर्भाधानहेतव इति । यदुक्तं श्री प्रज्ञापनायाम्" इत्यादि । [ અ;—પ્ર૦-રેવાને શુક્રપુદ્ગલા હોય કે ર્રાહ ? ૯૦-હાયજ, પર`તુ વૈક્રિયશરીરમાં રહેલા હાઈ ગર્ભાધાનમાં હેતુભૂત થતા નથી. જે કાટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ કહ્યું છે; અહિંથી પન્નવણાજીના તૃિત પાડ ઉપરની વાતની પુષ્ટિ માટે ત્યાં આપવામાં આવેલ છે] ૨૮ ૬૦-દેવાન, મૈથુન ક્રિયામાં જીવાત્પત્તિના સંભવ ન હેાવાથી તે મૈથુનક્રિયામાં શે। દાપ લાગે? ૨૮ ૩૦-જીવાની ઉત્પત્તિ અને વિનાશ નહાવાથી દેવાન મૈથુનથી પાપ લાગે કે નહિ ? તેમ જે પુછ્યુ તા ત્યાં સમજવું જોઇએ કે વેત્પત્તિ અને વેના વિનાશ એ તેા રૂધિર અને શુક્રના સયાગજન્ય પ્રાસ ક છે, પરંતુ (મુખ્ય તે ) મૈથુન એ રાહુના ઉદયજન્ય હાવાથી તનમિત્તક થતા કબંધ શી રીતે અટકી શકે ? અર્થાત્ અવશ્ય કર્મબન્ધન થાય છે. જે માટે શ્રી આચારાંગ સૂત્રના ૧૩૩ માં પૃષ્ઠમાં જણાવેલ છે. કે—
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy