________________
બી પ્રોતર મોહનમાલો .
(૩).
મુખને સંબંધ? કઇપણ ગ્રન્થકારે જણાવૅલ નથી. એ કારણથી જ વિવેકી બહેનો “કઠી વિગેરે કરતી વખતે દહિં અથવા છાશને ઉકાળ્યા પછી જ તેમાં ચણાનો લેટ નાંખે છે.
૧૦૭ ૦–કાચું ગેરસ અને વિદળ ભેગુ થાય તે વસ છની ઉત્પત્તિ થાય તેમ જણાવે છે તો તે જીવો ત્રસ છે છતાં દેખાતા કેમ નથી? ત્રસ છે તે દેખાવા જોઇએ!
૧૦૭ ૪૦–દશવૈકાલિકસૂત્રની અવ૦ તથા બળ વૃત્તિમાં તેમજ શ્રીકાણાંગસૂત્ર વિગેરેમાં gg 2 ઈત્યાદિ પાડે છે, અર્થાત એવા પણ છે છે કે જે ત્રસ હોવા છતાં પણ ચર્મચક્ષુથી દષ્ટિગોચર થતા નથી. જેમ “ગ્રણામે દેડકા વિગેરેની ઉત્પત્તિ થાય છે તેમ વિદળ અને કાચું ગેરસ ભેગું થતાં વસ છની ઉત્પત્તિ જેમ ચલિત રસવાળા પદાર્થમાં થાય છે તેમ થાય છે ( ચૂર્ણાગ' રસરનાકરાદિ ગ્રાથી પ્રસિદ્ધ છે. ) વળી દશવૈકાલિક ીકામાં પણ–તજ્ઞતાના પિતાનારિવુ નાગુ
ઘાઘોતિqક્રમા મારતોતિ” એ પ્રમાણે અતિસૂક્ષ્મ (પરંતુ સુમનામકમના ઉદયથી સૂમ નહિં) ત્રસ જી ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. શ્રી ભગવતીસૂત્રમાં ( આહાર ) મંડલી દેવ કહ્યા છે તેમાં સંજનાદવ વર્ણવતાં ત્યાં ઉત્કૃષ્ટદૂષણ વિદ. લનું કહેલ છે. - ૧૦૮ ઘર -કાચા ગોરસમાં વિદળનું મિશ્રણ થાય તો જીવોત્પત્તિ થાય તે બરાબર, પરંતુ ઉકાળેલા અર્થાત પાકા રસમાં વિદળનું મિશ્રણ થતાં છત્પત્તિ ન થાય તે સંબંધમાં પાઠ છે ? અને ગેરસ ઉનું કરવું તે કેવું કરવું? નવશેકું કે બહુ ઉભું કરવું?
१०८ उ.)-'उकालियम्मि तके विदलक्खेवे वि त्यि तद्दोसो अतत्तगोरसम्मि पडियं संसपए विदलं ॥६६॥ व्याख्या-उत्कालिते अग्नितापात् अत्युष्णोभूते, 'तके' गोरसे, त] गोरसभेदानां दध्यादीनां उपलक्षण, द्वे दले यस्य तद् द्विदलं मुगादि, तस्य 'क्षेपे' ऽपि न्यासेऽपि किं पुनः द्विदलकवलगिलनानन्तरं उत्कालिततका. द्यात्मकप्रलेहादिपाने इत्यपेरर्थः, नास्ति न भवति तद्दोपः, द्विदल. રોકવાધનાઢક્ષ:, મા દેતુબrદચત gિrદા, સા: