________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. ચાલ્યા જાય તો પણ એક વખત ત્રસાદિભાવને પ્રાપ્ત કરેલો હોવાથી તેને વ્યવહારિયા ૪ કહેવાશે. આ પ્રમાણે અને લગભગ તેને લગતા શબ્દોમાં ( ઉપર જણાવેલા ગ્રામાં) અવ્યવહારરાશ અને વ્યવહાર શની વ્યાખ્યા કરેલી છે. જ્યારે ન્યાય વિરુ ન્યાયાચાર્ય ઉપા પાયજી શ્રીમદ્ યવિજયજી મહારાજ ધમપરીક્ષા ગ્રંથમાં જુદી રીતે વ્યાખ્યા કરે છે. તેઓશ્રીનો કહેવાનો આશય એ છે કે – અનન્ત પુદ્ગલપરાવતું પ્રમાણ કાર્યસ્થિતિવાળા જે છે કે તે અવ્યવહારિ છે, અને આવલકાના અસંખ્યું. ભાગમાં રહેલા સમય જેટલા પુદગલપરાવર્ત પ્રમાણ અવશેષ સંસારવાળા વ્યવહાર રાશિવાળા છે. એ વસ્તુને પ્રતિપાદન કરનારા તેઓશ્રી એ જણાવેલા શબે આ પ્રમાણે છે –
अथाऽभर र अव्यक्त मिथ्यात्ववन्तः, अव्यवहारित्त्वात् , संप्रतिपन्ननिगाद गोववद् इत्यनुमानापामव्यक्तमिथ्यात्वसिद्धिः । अव्यवहारिव च तेपामनन्तपुद्गलपरावर्तकालस्थायित्त्वात् सिव्यति, व्या हारिकाणामुन्कृष्टसंसारम्यावलिकासंख्येयभागपुद्गलपरावर्त्तम रत्वात् , तदु कायस्थितिस्तोत्रे- अव्वहारियमझे भमिऊण अणंतपुग्गलपरहे। कह वि क्वहाररासि संपत्ता નાર તથ વિ ૨ | sai તિરિયારૂ–પ્રળિ–બિંદિ-aणपुंसेम । भमिश्र आवलिअसंखभागसमयपुग्गलपरावद्दे ॥२॥" [ અર્થ સુગમ છે અહિં મરૂદેવા માતા વગેરેના સંબંધમાં તેમજ બીજી અનેક રીતે પૂર્વપક્ષ ઉત્તર (શંકા-સમાધાન) વિ. સ્તારથી કરેલા છે તે સંબંધી સવ અધિકાર છાપેલ ધમપરીક્ષા પૃષ્ટ રપ થી ૪૦ : ધીમાં જેવું ઘણું જ સ્પષ્ટ વિવેચન કરવામાં આવેલ છે,
૩૧ g૦-ક નિકાચિત પણ ક્ષય જાવે ક્ષમા સહિત જે કરતાં આ પ્રમાણે પૂ માં કહેલ છે, તે તપકરવાથી નિકાચિત કર્મનો પણ ક્ષય લઈ શકે ખરે? એટલેકે, નિકાચિત કર્મને પણ વિપાકેદયવિના ક્ષ એ સંભવી શકે ખરે? અથવા ઉપરના પદને અર્થ કાંઈ જુદો છે ?