SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાયા. (૩) શ્રીભગવતીસૂત્રના બારમા શકમાં પણ આ વિષયપરત્વે સારૂ ન આપવામાં આવેલ છે, (૧૨૦) ૧૩ ૫૦--શુલપાક્ષિક તથા કૃષ્ણપાક્ષિકનુ સક્ષિપ્ત સ્વરૂપ જણાવા તથા ગ્રંથસાક્ષી ? (૧૨૧ ) 6 6 ૧૩ ૬૦--અ પુદ્ગલ પરાવથી અધિક જે આત્માને સ સાર હાય તે · કૃષ્ણપાક્ષિક' અને જે આત્માને (ઊન) અ પુદ્ગલ પરાવથી અલ્પ સંસાર હોય તે શુક્લપાક્ષિક' છે. આ કૃષ્ણન પાક્ષિક-ક્લપાક્ષિકનું વન યાહુ ઉપદેશરત્નાકર દશાશ્રુત ધ ધર્મ પરીક્ષા વિગેરે અનેક શાસ્ત્રામાં છે. શ્રી યાગવિશિકામાં પણ કહ્યું છે ?; जेसिमबड्डो पोग्गलपरियो सेसओ य संसारो । તે દુર્મલિત વહુ અદ્દીન મુળરૂપવિષયો ॥ ૨ ॥ (૧૨૧) ૧૪ ૬૦--સીને ઉપશમશ્રેણિહોય ? અને જો હાય તા તે કેવી રીતે ડાય ? કારણ કે ચાઢપૂર્વની લબ્ધિ તા સ્રીને હાય નહિ ! (૧૩૨) , ૧૪ ૩૦-—સ્રીને ઉપશમશ્રેણિ 'હાય, કારણ કે કમ ગ્રંથાર્દિ અનેક પ્રકરણામાં ઉપશમશ્રેણિના સ્વરૂપમાં જે સ્રી ઉપશમશ્રેણિ ઉપર ચઢે તા પ્રથમ નપુંસક વેઢ ત્યાર બાદ પુરૂષવેદ અને પછી સ્રોવેને ઉપશમાવે એમ સાફ જણાવેલ છે, જે ચાદપૂર્વસબંધી શંકા કરી તેા સ્રીને પૂલબ્ધિના નિષેધ છે તે વાત યથાર્થ છે, પરંતુ પૂ લબ્ધિના નિષેધથી ઉપશમશ્રેણિના નિષેધ હાય એવું કાંઇ છે નહિ, પૂલબ્ધિના સંબધ આહારક શરી. રની સાથે છે એટલે ચાઢ પૂર્વધર હોય તેજ આહારક શરીર કરી શકે. સ્ત્રીને પૂલબ્ધિ તેમજ આહારક લબ્ધિ એ બન્નેના સ્પષ્ટ નિષેધ છે. ( ૧૨૨) ૧૫ ૬૦-- અષ્ટરૂચકપ્રદેશ અબંધકજ હોય ? તા પછી અલણ અનંતમાનો વિવ્રુધાડિયો' એ . વાકયનુ સાફલ્ય શી રીતે ? (૧૩૩) 6 " ૧૫ ૬૦-- ડાક્ષરના અનંતમા ભાગ નિરંતર ઉઘાડા છે એ વાક્યને અષ્ટાક આત્મદેશ સાથે કાંઈ સબંધ એટ નહિ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy