SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મી પ્રશ્નોત્તરે મોહનમાલા (૩૯) હે ગતમ! જે પ્રમાણે નારકીના. સંસારસંસ્થાનકાળનું અલ્પબહુરવ કહ્યું , તે પ્રમાણે દેવ અને મનુષ્યોના સંસારસંસ્થાનકાળનું આ પબહુર્વ સમજવું. અર્થાત સર્વથી અલ્પ અશૂન્યકાળ, તેના મિત્રકાળ અનતગુણ અને તેના કરતાં શૂન્યકાળ અનન્તગુરુ છે. આટલું સ્વરૂપ સમજ્યા બાદ જે પ્રશ્ન પુછાયેલ છે તે પ્રશ્નને ઉત્તર હવે અપાય છે. અને તે સમજ હવે તદ્દન સુલભ થશે હે ભગવન! રકસંસારસંસ્થાન કાળ તિર્યંચસંસાર સં. સ્થાન કાળ મનુષ્ય સારસંસ્થાન કાળ અને દેવસંસાર સંસ્થા નકાળ એ ચારે કારમાં કણ અ૫ ઘણે તુલ્ય અથવા વિશેષાધિક છે? હે ગતમ! મનુષ્યસંસારસંસ્થાનકાળ સર્વથી અલ્પ છે. [કારણ કે મનુ સર્વથી ડી સંખ્યાવાળા છે. ] તેના કરતાં નારકસંસારસંસ્થાકાળ અસંખ્ય ગુણ છે. [ કારણકે મનુષ્યથી નારકી જવા અરાં યગુગ છે. ] નારસંસારસંસ્થાનકાળથી દેવ સંસારસંસ્થાનકાળ અસંખ્ય ગુણ છે. કારણ કે નારક જીવાથી દે અસંખ્ય ગુણ ] અને દેવસંસારરસંસ્થાનકાળથી તિર્યંચસંસારસંસ્થાનકાળ અનતગુણ છે. [કારણકે દેથી તિયા અનન્ત ગુણ છે). ૩૭ n૦-શ્રી ૮ ગવતીસૂત્ર પત્ર ૬૦ પૃ. ૧માં “ ત્તિ નં તવ કથા વિદ્યાર્થ, આ પ્રમાણે જણાવેલ છે. તો એ કન્દ્રિો ઉદીરણા ગહણ અને સંવરણ કરે? અથવા સંભવ જેટ આલાપક લાગુ કરવા? ટીકાકાર ભગવાન શ્રી અભયદેવસૂરિમ રૂારાજાએ આ બાબતમાં સ્પષ્ટ ખુલાસો કી નથી, તેથી પુરેપુરો આલાપક લાગુ થતો હોય તેમ જણાય છે. તે આ બાબતનો : પણ ખુલાસો કરશે, ૩૭ ૩૦-શ્રી (ગવતીજી પત્ર ૬૦ “રેવં તે રેસ' વિગેરે બાબતમાં ખુલાસે માગ્યો તો જણાવવાનું જે એકેડિયો-ઉદીરણ ગહનું સંવરણ ને નિજ રા એ સર્વ કરે છે, પરંતુ અવ્યક્ત કરે છે, તે પાઠ બારે બર ધ્યાનપૂર્વક સ્થિરતાથી વિચારે તે આપ
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy